August 19th 2023

બજરંગબલી હનુમાન

 હનુમાનજીના થયા હતા લગ્ન છતાં પણ હતા બાળ બ્રહ્મચારી જાણો રોચક કથા
.            બજરંગબલી હનુમાન 

તાઃ૧૯/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
હિંદુધર્મમાં ભગવાન શ્રીરામના પવિત્રભક્ત,જગતમાં બજરંગબલી હનુમાન કહેવાય
પવિત્રમાતા અંજનીના લાડલાદીકરા,પવિત્રશક્તિશાળી રામભક્ત હનુમાનથીપુંજાય 
....પવિત્રશક્તિશાળી હનુમાન જીવનમાં,પવનપુત્રથીય ઓળખાય જ્યાંપ્રભુનીકૃપા થાય.
ભગવાન ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ મળે,એ શ્રીરામથી અયોધ્યમાં જન્મીજાય
પરમાત્માની કૃપાએ જીવનમાં પત્નિસીતાજી મળે,અને ભાઇ લક્ષ્મણનો સંગાથમળે
મળેલ જીવનાદેહને સમયનીસાથે ચાલવા,ભગવાનની કૃપાએ રાવણનુઆગમનથાય
રાવણને મળેલ માનવદેહને અભિમાન મળે,સમયે સીતાજીને શ્રીરામથી દુરલઈજાય
....પવિત્રશક્તિશાળી હનુમાન જીવનમાં,પવનપુત્રથીય ઓળખાય જ્યાંપ્રભુનીકૃપા થાય.
સમાજની સેવા કરતા શ્રીરાવણથી અનેકકર્મ થઈજાય,એ સમાજની સેવાથીસમજાય
સમયે શ્રીરામના પત્નિને જંગલમાં રાખીજાય,સમયે હનુમાનજીને પ્રેરણા મળતીજાય
પવિત્રશ્રીરામને મદદ કરવા હનુમાન સાથે આવી,શ્રી રાવણનુ સમયે દહન કરીજાય
હિંદુધર્મમાં મહાવીરબજરંગબલી હનુમાનકહેવાય,જે માતાઅંજનીના પુત્રથીઓળખાય
....પવિત્રશક્તિશાળી હનુમાન જીવનમાં,પવનપુત્રથીય ઓળખાય જ્યાંપ્રભુનીકૃપા થાય.
પરમાત્માની પવિત્રપ્રેરણા મળીહનુમાનને,સમયે સુર્યદેવની પુત્રી સુવર્ચલાને પરણીજાય
અજબશક્તિશાળી ભગવાન શ્રીરામનાસેવકની,હિંદુધર્મમાં હનુમાનચાલીસાથીપુંજાકરાય
ભારતદેશથી પરમાત્માના પવિત્રદેહની કૃપા મળે,જે જીવના મળેલદેહને કૃપાઆપીજાય
હિંદુધર્મમાં જીવનામળેલદેહને પ્રભુનીકૃપામળે,એ ઘરમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાવીજાય
....પવિત્રશક્તિશાળી હનુમાન જીવનમાં,પવનપુત્રથીય ઓળખાય જ્યાંપ્રભુનીકૃપા થાય.
####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment