January 27th 2022
. કુદરતની પવિત્રકૃપા
તાઃ૨૭/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં મળેલ માનવદેહપર પવિત્રકૃપા મળે,જે પવિત્રરાહે જીવન જીવાય
કુદરતની આ છે પાવનકૃપા અવનીપર,જે જીવને મળેલદેહને અનુભવ થાય
....ંમળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,એ કુદરતની પવિત્રકૃપા કહેવાય
જગતમાં ના કોઇની તાકાત છે,જે અવનીપર સમયને પકડીને ચાલતો જાય
પરમાત્માની પાવનકૃપા જગતમાં મળેલદેહપર,જે ભગવાનની સેવાકરી જાય
પ્રભુની અદબુતકૃપા અવનીપર,જે માનવદેહને પ્રેરવા ભારતમાં જન્મલઈજાય
મળેલ માનવદેહના જીવને કર્મનો સંબંધ,જે જીવના દેહની પ્રેરણા કરી જાય
....ંમળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,એ કુદરતની પવિત્રકૃપા કહેવાય
શ્રધ્ધા રાખીને ભગવાનની ભક્તિ કરતા,જીવને જીવનમાં પવિત્રરાહેજ જીવાય
સમયસમજીને ચાલતા મળેલદેહપર,પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં થઈજાય
માનવદેહથી જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રખાય,એજ પ્રભુનો પ્રેમ કહેવાય
પરમાત્માનીકૃપા જે મળેલદેહને સુખઆપીજાય,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
....ંમળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,એ કુદરતની પવિત્રકૃપા કહેવાય
===============================================================
No comments yet.