May 4th 2010

ભક્તિનું પરિણામ

                         ભક્તિનું પરિણામ

તાઃ૪/૫/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ એ તો બારણુ છે,ને પુંજન તો  છે સોપાન
જન્મ મળતા જીવને જગમાં.મળી જાય સથવાર
                                 …………ભક્તિ એ તો બારણુ છે.
સાર્થક જીવનનો સંકેતમળે,જ્યાં મળી જાય કરતાર
ડગલે પગલે સ્મરણરહે,ને ત્યાં પ્રભુ ભક્તિ સહવાય
મનને શાંન્તી આવી મળે,જ્યાં કીર્તન અર્ચન થાય
દેહને મળતી વ્યાધી ટળે,ને આ જન્મ સાર્થક થાય
                                 ………..ભક્તિ એ તો બારણુ છે.
કુદરતની આ કરુણા ન્યારી,જે માનવદેહે જ લેવાય
ક્યાંથી મળશે તે સૌ જાણે,ક્યારે મળશે તે ના જાણે
અબજલીલા આઅવિનાશીની,જે ભક્તિએ મેળવાય
ના આવે વ્યાધી આ બારણે,ને તકલીફો ભાગી જાય 
                                   ………..ભક્તિ એ તો બારણુ છે.

==============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment