જીવનની ઉજ્વળતા
જીવનની ઉજ્વળતા
તાઃ૬/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શરમનો સહવાસ મુકતાં
અભિમાનને આઘુ કરતાં
પ્રેમની સાંકળ પકડતાં
સ્વજનનો સહકાર લેતાં
માનવતાની મહેંક માણતાં
સુંદર જીવન પામી લેતાં
કળીયુગને હૈયેથી દુર કરતાં
માનવતાની કેડી મળતાં
જીવન ઉજ્વળ મળી જવાનું.
================================