May 6th 2010

જીવનની ઉજ્વળતા

                     જીવનની ઉજ્વળતા

તાઃ૬/૫/૨૦૧૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરમનો સહવાસ મુકતાં

               અભિમાનને આઘુ કરતાં

                              પ્રેમની સાંકળ પકડતાં

સ્વજનનો સહકાર લેતાં

                માનવતાની મહેંક માણતાં

                                સુંદર જીવન પામી લેતાં

કળીયુગને હૈયેથી દુર કરતાં

                 માનવતાની કેડી મળતાં

                               જીવન ઉજ્વળ મળી જવાનું.

================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment