May 4th 2021

માબાપની કૃપા

***ભારતીય પિતા વિશે શ્રેષ્ઠ વસ્તુઓ શું છે? - Quora  

.          .માબાપની કૃપા

તાઃ૪/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સંતાનનો દેહ મળે માબાપના પ્રેમથી,જે અવનીપર દેહ આપી જાય
જીવને દેહ મળે કુટુંબમાં સંતાનથી,જે ગતજન્મે થયેલકર્મથી મેળવાય
....એ પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,એ સમયને સમજીને જીવન જીવી જાય.
પ્રેમમળે જીવનમાં માબાપનો સંતાનને,જે જીવનની પવિત્રકેડીએ દેખાય
સંતાનને જન્મથી દેહ મળે,જે બાળપણ જુવાનીથી સંગાથ મળતો જાય
દેહને સમયસંગે ચાલતા જીવનમાં,સૌ પ્રથમ ભણતરનીરાહ પકડી ચલાય
મળે માબાપની પવિત્રકૃપા સંતાનને,જે પ્રભુનીકૃપા મેળવવા પુંજન કરાય
....એ પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,એ સમયને સમજીને જીવન જીવી જાય.
માનવદેહના મગજને પ્રેરણા મળૅ ભણતરથી,જે અભ્યાસથીજ મળતો જાય
અવનીપર પવિત્રકૃપા પરમાત્માની,જે સવારસાંજ પ્રભુની પુંજાથી મળીજાય
શ્રધ્ધા રાખીને ભગવાનને વંદન કરતા,જીવનમાં પરમાત્માનો પ્રેમ મેળવાય
જીવના અવનીપરના જન્મમરણના સંબંધને,પ્રભુકૃપાથીજ મુક્તિ મળી જાય
....એ પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,એ સમયને સમજીને જીવન જીવી જાય.
###############################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment