May 6th 2021

વિરપુરના વ્હાલા

##life and time of jalaram bapa and how virpur temple came into existence - I am Gujarat##

.           .વિરપુરના વ્હાલા

તાઃ૬/૫/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમ પરમાત્માનો મળ્યો વિરપુરમાં,એ ઠક્કરકુળમાં જન્મ લઈ જાય
પ્રધાન ઠક્કરના કુળને આગળ લઈ જાય,જે રાજમાઈના દીકરા કહેવાય
....એવા પવિત્રપુત્ર જલારામથી ઓળખાય,ભારતમાં એ સંત જલારામ કહેવાય.
પવિત્રભક્તિની રાહ પકડીને ચાલતા,ના માબાપનો પ્રેમ તેમને મળી જાય
જીવનમાં પ્રભુનીજ કૃપા મેળવવા રાહ મળી,જે મોહમાયાથી દુર લઈ જાય
પવિત્ર જીવન જીવતા નાઅપેક્ષા અડી જાય,કે નાકોઇ માગણી અડી જાય
પરમાત્માની કૃપા મળવા રાહ પકડી,એ મળેલદેહને સત્કર્મથી સમજાઈજાય
....એવા પવિત્રપુત્ર જલારામથી ઓળખાય,ભારતમાં એ સંત જલારામ કહેવાય.
સમયની સાથેચાલતા દેહનેકર્મસ્પર્શી જાય,જે દુકાન ચલાવી ધંધો કરી જાય
મળેલ માનવદેહથી અનેક જીવપર કર્મ કરતા,સમાજથી એમને દુરલઈ જાય
સમાજથી દુર રહીને જીવતા,વ્હાલાકાકા તેમને દુકાનથી બહાર કાઢી જાય
અન્નદાનની રાહ પકડી સમયે,જેમા પત્નિ વિરબાઈ પવિત્ર મદદ કરી જાય 
....એવા પવિત્રપુત્ર જલારામથી ઓળખાય,ભારતમાં એ સંત જલારામ કહેવાય.
**************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment