May 6th 2021

સમયની સમઝણ

Health, Habit | Envyem

.           .સમયની સમઝણ 

તાઃ૬/૫/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ       

સમય સમજીને ચાલતા મહાત્માગાંધી,ભારતની શાન દુનીયામાં વધારી જાય 
પવિત્રભારતદેશને આઝાદી અપાવી,જે ગુજરાતીઓની પવિત્ર શાન કહેવાય
....મળેલ માનવદેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય,જે દેહને પવિત્ર રાહે લઈ જાય.
અવનીપરનો સંબંધ જીવને મળેલદેહનો,એ ગતજન્મના કર્મથીજ દેહ મેળવાય
ભારતદેશના ગુજરાતંમાં જન્મ મળેલદેહને,અજબ પવિત્રકર્મથી શાન મળીજાય
મહાત્માગાંધી એસામાજીક સેવા કરતાહતા,જે મોહનલાલ ગાંધીથી ઓળખાય
દેહમળ્યોદેશમાં જેસમયનેસમઝી ચાલતા,દેશને આઝાદીની આંગળીચીધી જાય
....મળેલ માનવદેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય,જે દેહને પવિત્ર રાહે લઈ જાય.
જગતમાં પવિત્રભુમી ભારતછે,જ્યા પરમાત્મા અનેકદેહથી જન્મલઈ આવીજાય
મળેલ દેહને અવનીપર સંબંધ કર્મનો,જે જીવના દેહથી સમય સમજીને ચલાય
સ્વતંત્ર ભારતદેશને જનગણમન ગાઈને,દેશને ધ્વજ વંદન કરીને સલામ કરાય
ભારતના ગુજરાતીઓ જગતમાં અનેકરાહે કર્મ કરીને,દેશની શાન વધારી જાય
....મળેલ માનવદેહપર પરમાત્માની પવિત્રકૃપા થાય,જે દેહને પવિત્ર રાહે લઈ જાય. 
##################################################################
 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment