May 21st 2021

પ્રેમ દીવાની મીરા

##ભગવાન શ્રીકૃષ્ણ દીવાની મીરાંબાઈ##

.          .પ્રેમ દીવાની મીરા

તાઃ૨૧/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
શ્રધ્ધા રાખીને ભજનકરી શ્રી કૃષ્ણને,કૃષ્ણ કનૈયાલાલથી બોલાવી જાય
પવિત્રપ્રેમથી માળા કરીને,પરમાત્માના લીધેલદેહની એ પુંજા કરી જાય
....દ્વારકામાં લીધેલ દેહને રાધેકૃષ્ણથી ઓળખીને મીરાબાઈથી ભજન ગવાય.
મળેલદેહપર પરમાત્માની કૃપામેળવવા,પવિત્રદેહને અંતરથી વંદન કરાય
જગતમાં પવિત્ર ધરતી ભારત છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
અનેક નામથી ભક્તો પુંજા કરે શ્રીકૃષ્ણની,એગોવિંદ ગોપાલાથીય પુંજાય
ભક્તિભાવનાથી ભજનગાતા મીરાબાઈ,હિંદુ ધર્મમાં સમજણ આપી જાય
....દ્વારકામાં લીધેલ દેહને રાધેકૃષ્ણથી ઓળખીને મીરાબાઈથી ભજન ગવાય.
ભક્તિનો સાગર એ પવિત્રકૃપા પરમાત્માની,જે જીવનમાં સુખ આપીજાય 
મળેલદેહનો સંબંધજીવનો અવનીપર,જે પવિત્રકર્મથી માનવતા મળી જાય
પવિત શ્રધ્ધાથી ભજન કરતા જીવના દેહપર,પાવનકૃપાથી પવિત્રકર્મ થાય
અજબકૃપા પ્રભુની મળે દેહને,જે જન્મ લઈ પધારે અંતે એમુક્તિ લઈજાય
....દ્વારકામાં લીધેલ દેહને રાધેકૃષ્ણથી ઓળખીને મીરાબાઈથી ભજન ગવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment