May 26th 2021
. .મમ્મી એ માતા
તાઃ૨૬/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુ ધર્મ છે જગતમાં,જે મળેલદેહને પાવનકર્મથી સુખ આપી જાય
અનંતકૃપાળુ લક્ષ્મીમાતા છે અવનીપર,એ માનવદેહપર ધનકૃપા કરી જાય
....એ પવિત્રપ્રેમાળ માતા છે હિંદુધર્મમાં,જેમના જીવનસાથી વિષ્ણુભગવાન કહેવાય.
શ્રધ્ધારાખીને માતાને ધુપદીપ કરી વંદન કરાય,ત્યાં માતાનાપ્રેમની કૃપાથાય
જીવને મળેલ માનવદેહને સત્કર્મની પ્રેરણા થાય,નાઅપેક્ષાઆશા અડી જાય
મળેલ દેહપર માતાની પ્રેમનીકૃપા,જ્યાં માતાના મમ્મીના રૂપથી દર્શનકરાય
દુનીયામાં બધાદેશોમાં માનવદેહ જીવેછે,તેમના થયેલકર્મપર પાવનકૃપા થાય
....એ પવિત્રપ્રેમાળ માતા છે હિંદુધર્મમાં,જેમના જીવનસાથી વિષ્ણુભગવાન કહેવાય.
મને જીવનમાં મળી મમ્મીની કૃપા,જે પરિવાર સહિત સૌને અનંત આનંદથાય
એ પવિત્રકૃપા મળે જીવનમાં,જે માતા અને મમ્મીના આશિર્વાદથી મળી જાય
જીવને મળેલદેહને જીવનમાં સુખઅનેશાંંતિ મળે,એ માતાના પ્રેમની વર્ષા થાય
અજબશક્તિશાળી માતા છે,જે માનવદેહને જીવનમાં નાકોઇ આફત મળીજાય
....એ પવિત્રપ્રેમાળ માતા છે હિંદુધર્મમાં,જેમના જીવનસાથી વિષ્ણુભગવાન કહેવાય.
###################################################################
No comments yet.