September 5th 2021

શ્રધ્ધાળુ ભક્તિ

ભગવાન દત્તાત્રેયના શરણ માત્રથી જ મનુષ્યના દુઃખ દુર થઇ જાય છે - Suvichar  Dhara
.         .શ્રધ્ધાળુ ભક્તિ

તાઃ૫/૯/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  
             
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવનમાં,જે જન્મસફળ કરી જાય
મળેલ માનવદેહ એ કૃપા પ્રભુની,જે સમયને સાચવીને લઈજાય
....જગતમાં જીવને સંબંધ કર્મનો,જે મળેલ જન્મના દેહથી અનુભવાય.
જીવને માનવદેહ મળે અવનીએ,જીવને અનેકદેહથી બચાવી જાય
કુદરતની પાવનલીલા છે દુનીયામાં,ના કોઇ જીવથી કદી છટકાય
હિંદેધર્મ એપવિત્રધર્મછે જે મળેલદેહને,સત્કર્મનો સંગાથ આપીજાય
ભારતની ધરતીને પવિત્રકરી પ્રભુએ,જ્યાં અનેકદેહથી જન્મલઈજાય
....જગતમાં જીવને સંબંધ કર્મનો,જે મળેલ જન્મના દેહથી અનુભવાય.
માનવદેહને પવિત્ર જીવન મળે,એ દેહના થઈરહેલ કર્મથી મેળવાય
પરમાત્માની કૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખી પ્રભુની પુંજા કરાય
જન્મમરણનો સંબંધ છે જીવને,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
પાવનકૃપા શંકરભગવાનની મળે,સંગે માતાપાર્વતીનો પ્રેમ મળીજાય
....જગતમાં જીવને સંબંધ કર્મનો,જે મળેલ જન્મના દેહથી અનુભવાય.
=======================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment