September 7th 2021

પવિત્રરાહ જીવનની

 મેળવવા માંગો છો સરસ્વતી માતાની કૃપા? તો વસંત પંચમીના દિવસે આ 5 કામ કરવાનું ન ભૂલો. | 
.         .પવિત્રરાહ જીવનની  

તાઃ૭/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમ મળે કલમપ્રેમીઓનો જીવનમાં,જે પવિત્રકલમથી અનુભવાય
પાવનકુપા મળે સરસ્વતી માતાનો,એ પવિત્રરચનાઓથી કલમ પકડાય
.....એ પવિત્રરાહ મળે જીવનમાં,જે સમયસંગે ચાલતા કલમથી રચના થાય.
કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમ મળે હ્યુસ્ટનમાં,જે કલમથી પવિત્રરાહે ચલાય
મળે સમયનો સંગાથ માનવદેહને,એ માતાની અદભુતકૃપાથી મળી જાય
પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,જે કલમનીકેડી પ્રેમાળથીજ મેળવાય
નાકોઇ આશા જીવનમાં રહે કે નાકોઇ અપેક્ષા રખાય,એ કૃપા કહેવાય
.....એ પવિત્રરાહ મળે જીવનમાં,જે સમયસંગે ચાલતા કલમથી રચના થાય.
જીવને મળેલદેહને સમયસાથે ચાલતા,મળેલદેહની માનવતા પ્રસરતી જાય
પરમકૃપા માતાની મળે સંગે કલમપ્રેમીઓની,જે પ્રેરણા મળે સમયે ચલાય
અજબલીલા કુદરતની જગતપર છે,નાકદીય તેનાથી કોઇદેહથી દુરરહેવાય
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,એ સમયની સાથે દેહને લઈજાય
.....એ પવિત્રરાહ મળે જીવનમાં,જે સમયસંગે ચાલતા કલમથી રચના થાય.
#############################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment