માનવતાની મહેંક
**** . .માનવતાની મહેંક તાઃ૮/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલમાનવદેહને કર્મનાસંબંધ જીવને,જે અવનીપર આવનજાવનથી મેળવાય જીવને દેહ મળે સમયે જેગતજન્મના,દેહથી થયેલકર્મની રાહે જીવન જીવાય ....મનુષ્યદેહ એપરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે સમયનીસાથે દેહને લઈ જાય. શ્રધ્ધારાખી લક્ષ્મીમાતાની ધુપદીપથી પુંજાકરતા,જીવનમાં માતાની કૃપા થાય નાકોઇ અપેક્ષા પવિત્રકૃપાથી દેહને રહે,મળેલદેહની માનવતા મહેંકાવી જાય પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,જે અજબકૃપા પ્રભુની કહેવાય દુનીયામાં ભારતની ધરતીજ પવિત્રછે,જે હિંદુધર્મને પવિત્રરાહે સુખ આપીજાય ....મનુષ્યદેહ એપરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે સમયનીસાથે દેહને લઈ જાય. માનવદેહને સમયની સાથે ચાલવા,પરમાત્માના દેહની પવિત્રકૃપા મળતી જાય હિંદુધર્મમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,સંગે વિષ્ણુ ભગવાનની પાવનકૃપા મલી જાય મળેલમાનવદેહ એ પરમાત્માની કૃપા છે,જે પ્રાણીપશુજાનવરથી દુર રાખી જાય મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયનીસાથે ચાલવા માતાની કૃપા મેળવાય ....મનુષ્યદેહ એપરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે સમયનીસાથે દેહને લઈ જાય. ==============================================================