September 12th 2021
**
**
. .પવિત્રમાતાની કૃપા
તાઃ૧૨/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર ભાવનાથી શ્રધ્ધા રાખતા,મળેલદેહપર માતાની પવિત્રકૃપા થાય
હિંદુધર્મમાં પવિત્રજ્યોત પ્રગટે માતાની,મળેલદેહથી પવિત્રરાહ મેળવાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધારાખીને માતાની પુંજા કરાય.
જીવને મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે નશીબથી હિંદુ થવાય
દુનીયામાં પવિત્રહિંદુ ધર્મછે,જે ભારતદેશમાં પ્રભુનાદેહથી જન્મ લઈજાય
પરમાત્મા અનેકદેહથી ભારતમાં જન્મી જાય,એ ધરતી પવિત્ર કરી જાય
દુર્ગામાતાનો પવિત્રદેહ છે,જેમને ૐ હ્રીમ દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધારાખીને માતાની પુંજા કરાય.
જગતમાં જીવનુઆગમન દેહથીથાય,જે જીવને ગતજન્મના કર્મથી મેળવાય
મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે,એજ પરમાત્માની પાવનકૃપા કહેવાય
જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનાદેહની પુંજા કરાય,જે મળેલજન્મ સાર્થક કરીજાય
માતાની પવિત્રકૃપાએ મળેલદેહને ભક્તિરાહ મળે,જીવને મુક્તિ આપી જાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધારાખીને માતાની પુંજા કરાય.
##############################################################
No comments yet.