September 13th 2021

પ્રેમ પકડીને આવજો

     શું તમે જાણો છો કે ભગવાન શ્રીકૃષ્ણના કેવી રીતે થાય હતા આઠ પટરાણી સાથે લગ્ન  | હું ગુજરાતી
           .પ્રેમ પકડીને આવજો 

તાઃ૧૩/૯/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાળુ પરમાત્મા જગતમાં,જે મળેલ માનવદેહને અનુભવ આપી જાય
મળેલદેહને સંબંધ કર્મનો એ ભગવાનની કૃપાએ,જીવનમાં સદકર્મ થઈ જાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહથી અનુભવ થાય.
જગતપર જીવને સમયે જન્મ મળે,માનવદેહ એ અનેકદેહથીજ બચાવી જાય
અવનીપર પ્રાણી પશુ જાનવરથી બચાવી જાય,જ્યાં પરમાત્માની કૃપા થાય
જીવને જગતપર દેહ મળે જે ગતજન્મના દેહથી,થયેલકર્મનો સંબંધ મળીજાય
માનવદેહ મળે જીવને માબાપના પ્રેમથી,જે દેહને કુટુંબનો સંગાથ મળીજાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહથી અનુભવ થાય. 
કુદરતની આ લીલા ન્યારી જગતપર,જે પ્રેમ પકડીને પ્રેમાળદેહને મળી જાય
સરળ જીવનની રાહમળે મળેલદેહને,એ જીવનમાં પવિત્રરાહે કર્મ કરાવીજાય
મળે જીવનમાં પ્રેમાળ પ્રેમીઓનોપ્રેમ,જે નિખાલસ ભાવનાથી જીવન જીવાય
ના કોઇ અપેક્ષા કે કોઇ માગણી રહે,એ માનવદેહપર પ્રભુની કૃપા થઈજાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહથી અનુભવ થાય.
=================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment