September 17th 2021
. .પવિત્રકૃપા ભગવાનની
તાઃ૧૭/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા,જે જીવને સમયસાથે લઈ જાય
અવનીપરનુઆગમન એજીવના થયેલકર્મથી,એ જીવને આવનજાવનમળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
અવનીપર દેહનો સંબંધ જીવને,એ પશુપક્ષીજાનવર અને મનુષ્યથી મેળવાય
જીવને ગતજન્મના દેહથી થયેલ કર્મથી,અવનીપર દેહથી આગમન મળીજાય
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં પરમાત્માના દેહની પાવનપુંજાથાય
હિંદુધર્મને પવિત્ર કરવા ભગવાન,અનેકદેહથી ભારતની ભુમીપર જન્મલઈજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
અદભુતકૃપા ધરતીપર ભગવાનની,જે જીવને મળેલદેહને પાવનરાહે દોરી જાય
પરમાત્માપર શ્રધ્ધારાખીને જીવનજીવતા,જીવનમાં પ્રભુનીપાવનપ્રેરણા મેળવાય
નાજીવનમાં કોઇઅપેક્ષા કે આશા રખાય,જે મળેલદેહને પવિત્રરાહ આપીજાય
અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,જે માનવદેહને સદમાર્ગે જીવનમાં લઈ જાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
##############################################################
No comments yet.