January 10th 2022

શ્રી વિશ્વનાથ

 શિવજીનાં 108 નામોનું રોજ સ્મરણ કરવાથી પુણ્યમાં વધારો થતો જાય છે... – News18  Gujarati
.            .શ્રી વિશ્વનાથ    

તાઃ૧૦/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રદેહ પરમાત્માનો ભારતદેશમાં,જે જગતમાં શંકર ભગવાનથી ઓળખાય
પવિત્રશક્તિશાળી વિશ્વનાથ કહેવાય,એ પવિત્રગંગાનદીને જટાથી વહાવીજાય
.....એ ભોલેભંડારી શંકરભગવાન છે,જેમની ભક્તોથી ૐનમઃશિવાયથી પુંજા કરાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત જગતમાં પ્રસરીછે,જે શ્રધ્ધાથી પુંજતા સુખઆપી જાય
સોમવારના દીવસે ધુપદીપ કરી,શિવલીંગપર દુધ અર્ચના કરીને પુંજન કરાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુકૃપાએ દેહનેસદમાર્ગે લઈજાય
પત્નિ માતા પાર્વતીની પવિત્રકૃપા મળે,જ્યાં પતિ શંકરભગવાનની પુંજા કરાય
.....એ ભોલેભંડારી શંકરભગવાન છે,જેમની ભક્તોથી ૐનમઃશિવાયથી પુંજા કરાય.
પવિત્રકૃપાળુ માબાપ છે પ્રભુનાદેહથી,જે વિઘ્નહર્તા શ્રીગણેશના માબાપ થાય
હિંદુધર્મથી પવિત્રરાહ મળીદેહને,જે શ્રધ્ધાથીપુંજનકરતા જીવને મુક્તિઆપીજાય
મળેલ દેહના જીવનમાં નાઆશાઅપેક્ષાઅડે,એજ શ્રીવિશ્વનાથની કૃપા કહેવાય
અજબકૃપાળુ પરમાત્મા છે ભારતમાં,જેમને શંકરભગવાનથી ધુપદીપકરી પુંજાય
.....એ ભોલેભંડારી શંકરભગવાન છે,જેમની ભક્તોથી ૐનમઃશિવાયથી પુંજા કરાય.
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ 

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment