January 13th 2022
. પવિત્ર કૃપાળુપ્રેમ
તાઃ૧૩/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધો,ભારતદેશમાં જે પવિત્રદેશ થયો
અવનીપર મળેલ દેહને હિંદુધર્મમાં પવિત્રરાહ મળે,જે ભક્તિથી સમજાય
.....પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,જે પવિત્ર દેહનીજ જીવનમાં પુંજા કરાય.
જીવને મળેલ માનવદેહને ભગવાનની,શ્રધ્ધાથી પુંજાથી સુખ મળી જાય
પરમાત્માની પવિત્રરાહ મળે ભક્તને,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મીજાય
મળેલમાનવદેહને સમયસમજીને ચાલતા,ઘરમાં ધુપદીપ કરી પુંજા કરાય
પવિત્રકૃપા મળે ભગવાનની દેહને,જીવનમાં નાઆશાઅપેક્ષા અડી જાય
.....પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,જે પવિત્ર દેહનીજ જીવનમાં પુંજા કરાય.
હિંદુધર્મમાં દેવ અને દેવીઓની પુંજા કરતા,માળાથી મંત્રજાપ પણ કરાય
શ્રધ્ધાથી સમયે ઘરમાં પુંજા કરવા,ધુપદીપ કરીને વંદનકરી આરતી કરાય
ભગવાનની પવિત્રકૃપામળે ભક્તને,જે જીવનમાં પવિત્રકૃપાથી કર્મથઈજાય
માનવદેહના જીવનમાં પ્રભુકૃપાથી,સાથે પરિવારને પવિત્રરાહે જીવાડીજાય
.....પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,જે પવિત્ર દેહનીજ જીવનમાં પુંજા કરાય.
**************************************************************
No comments yet.