January 14th 2022

વડતાલધામ,હ્યુસ્ટન

.           વડતાલધામ,હ્યુસ્ટન 

તાઃ૧૪/૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને ભક્તિકરતા ભક્તોપર,શ્રીસ્વામીનારાયણ ભગવાને કૃપાકરી
હ્યુસ્ટનના હરિભક્તોને પુંજા કરવા,વડતાલ ધામના મંદીરની પ્રેરણા થઈ
....એ વડતાલધામના પવિત્ર હરિભક્તોની ભક્તિપારખી,હ્યુસ્ટનમાં કૃપા મળી ગઈ.
હિંદુધર્મમાં ભગવાનની પ્રેરણા મળી,જે મળેલદેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય
વડતાલધામથી ભગવાને પેરણાકરી,હ્યુસ્ટનના હરિભક્તોને સમયે મળીગઈ 
શ્રી સ્વામીનારાયણ ભગવાનના આશિર્વાદ મળ્યા,એ પવિત્રમંદીર કરીજાય
શ્રધ્ધારાખીને ભજનભક્તિથી પ્રાર્થના કરી,ભક્તોથી પુંજાકરી આરતી કરાય
....એ વડતાલધામના પવિત્ર હરિભક્તોની ભક્તિપારખી,હ્યુસ્ટનમાં કૃપા મળી ગઈ.
પરમાત્માએ પવિત્રદેહથી જન્મલઈ,ભારતની ધરતીને જગતમાં પવિત્રકરીજાય
ભક્તોની શ્રધ્ધા પારખી વડતાલથીકૃપા કરતા,હ્યુસ્ટનમાં પવિત્ર મંદીર થાય
વડતાલધામના મંદીરની હિંદુધર્મમાં શાનછે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
સમયનીસાથે ચાલતા હ્યુસ્ટનના વડતાલધામમાં,ભગવાનના પવિત્રકૃપા મળે 
....એ વડતાલધામના પવિત્ર હરિભક્તોની ભક્તિપારખી,હ્યુસ્ટનમાં કૃપા મળી ગઈ.
################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment