January 17th 2022
. કલમપ્રેમીઓનો પ્રેમ
તાઃ૧૭/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિખાલસપ્રેમ મળે હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓનો,જ્યાં માતાનીકૃપા થાય
પવિત્રકલમની કેડી મળી મને જીવનમાં,જે અનેકરચનાઓ થઈ જાય
....કલમની પવિત્રમાતા સરસ્વતીની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય.
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,એ સમયનીસાથે લઈજાય
સમયને સમજીને ચાલતા દેહને,ભગવાનનીકૃપાએ પવિત્રરાહમળીજાય
નામાગણી નાઅપેક્ષા રાખતા જીવનમાં,કલમની પવિત્રકેડી મળીજાય
માતાની પવિત્રકૃપાએ કલમની રચનાના,વાંચકોની પ્રેરણા મળતીજાય
....કલમની પવિત્રમાતા સરસ્વતીની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય.
માતાની પવિત્રકૃપા મળતા જીવનમાં,નાકોઈ લેખકને ઉંમર અડીજાય
થયેલરચના એપ્રેરણા માતાની,અવનીપર મળેલમાનવદેહને આનંદથાય
પવિત્રરચના એ સમયનીકૃપા જીવનમાં,જે સમયનીસાથે રચનાઓથાય
શ્રધ્ધારાખીને સરસ્વતીમાતાને વંદન કરતા,અનેક રચનાઓ થતી જાય
....કલમની પવિત્રમાતા સરસ્વતીની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય.
#############################################################
January 17th 2022
+++
+++
. પવિત્રકૃપાળુ મહાદેવ
તાઃ૧૭/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મબટ્ટ
પરમકૃપાળુ શક્તિશાળી હિંંન્દુ ધર્મમાં,શ્રી શંકર ભગવાનથી ઓળખાય
હિમાલયનીપુત્રિ પાર્વતીનાએ પતિદેહ.જે ભોલેનાથ મહાદેવ પણકહેવાય
....ભારતમાં હિન્દુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે દેશને પવિત્રકરી જાય.
અવનીપર મળેલ માનવદેહના જીવને,પ્રેરણા મળે જેભગવાનની કૃપાથાય
પવિત્ર શક્તિશાળી ત્રીશુલધારી મહાદેવ,ભારતમાં પવિત્રગંગા વહાવીજાય
શ્રધ્ધારાખીને ભક્તિકરતા ભક્તથી,ૐ નમઃ શિવાયથી માળાથીજાપકરાય
હિંદુધર્મમાં અનેકદેહથી પરમાત્મા આંગળીચીંધે,જે જીવને મુક્તિમળીજાય
....ભારતમાં હિન્દુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે દેશને પવિત્રકરી જાય.
સોમવારના દીવસે ભોલેનાથની કૃપા,જ્યાં શિવલીંગપર દુધ અર્ચના કરાય
પવિત્ર અમૃતપાણી જટાથી હિમાલયથીભારતમાં વહાવી જેને ગંગાકહેવાય
હિંદુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા શ્રીગણેશ,જે માતાપાર્વના સંતાન થયા
ભોલેનાથની કૃપાએ સંતાન,શ્રીગણેશ શ્રીકાર્તિકેય દીકરી અશોકસુંદરી થાય
....ભારતમાં હિન્દુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે દેશને પવિત્રકરી જાય
પવિત્ર ભગવાનનો પરિવાર હિંદુધર્મમાં,જેમને ધુપદીપકરી પુંજાથી વંદન થાય
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે જીવનમાં કર્મનો સાથ મળી જાય
દેહને પવિત્રકર્મની રાહ મળે જીવનમાં,જ્યાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય
પવિત્રસંતાન ગણપતિની ભક્તિકરતા,માનવદેહના એ ભાગ્યવિધાતા થઈજાય
....ભારતમાં હિન્દુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે દેશને પવિત્રકરી જાય.
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ