January 23rd 2022
. પરમાત્માની પાવનકૃપા
તાઃ૨૩/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપાવનકૃપા મળે જીવનેમળેલ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
ધરતીપર મળેલ માનવદેહને મોહમાયાનો સંબંધ,જે દેહના કર્મથી દેખાય
.....જીવનમાં કર્મનો સંબંધ મળેલદેહને,ના કોઈપણ દેહથી કદીય દુર રહેવાય.
અદભુત પવિત્રલીલા ભગવાનની જગતમાં,જે જીવને દેહમળતા અનુભવાય
જીવને માનવદેહમળે એ કર્મનો સંબંધ,એ ગતજન્મે મળેલદેહથી મેળવાય
અનેકદેહનોસંબંધ એજન્મમળતા દેખાય,જે અવનીપરનુ આગમન કહેવાય
માનવદેહપર પરમાત્માની પાવનકૃપા મળે,એ દેહના કર્મથી સુખ મેળવાય
.....જીવનમાં કર્મનો સંબંધ મળેલદેહને,ના કોઈપણ દેહથી કદીય દુર રહેવાય.
પવિત્રરાહે ભક્તિ કરતા માનવદેહને,ભગવાનની કૃપાએ પ્રેરણા મળીજાય
મળેલ જીવનમાં પ્રેમથી આંગળી ચીંધી,જે શ્રધ્ધાભાવનાની ભક્તિપ્રેરીજાય
અવનીપર આગમન થયેલદેહને કર્મનોસંબંધ,માનવદેહ એપ્રભુનીકૃપા થાય
સમયનીસાથે રહીનેજીવતા,પરમાત્માની પાવનકૃપાએ જીવનેમુક્તિમળીજાય
.....જીવનમાં કર્મનો સંબંધ મળેલદેહને,ના કોઈપણ દેહથી કદીય દુર રહેવાય.
===============================================================
No comments yet.