January 28th 2022

પ્રેમ જ્યોત પ્રગટે

સદીઓથી કોઈ તેલ કે દિવાસળીની મદદ વગર અખંડ બળે છે જ્યોતિ! વાંચો જ્વાળાદેવી મંદિરનું અનોખું રહસ્ય
.           પ્રેમ જ્યોત પ્રગટે

તાઃ૨૮/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં પ્રભુની ભક્તિની પ્રેરણા થાય 
કુદરતની આ પવિત્રલીલા છે જે પ્રેમ મળતા,જીવનની જ્યોત પ્રગટીજાય
....આ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાય.
કુદરતની આ પવિત્રપ્રેરણા ભક્તોપર,જે સમયની સાથે રહીને પુંજા કરાય 
મળેલ માનવદેહના જીવને સંબંધ,ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
જગતમાં નાકોઇ જીવની તાકાત,કે જે જીવને જન્મમરણનાબંધનથીછુટાય
અવનીપરનુ જીવને મળેલદેહથી આગમનમળે,નાકોઇ જીવથી દુર રહેવાય
....આ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાય.
ભગવાનને અનેકદેહથી જન્મમળ્યો ભારતમાં,જે હિંદુ ધર્મને પવિત્રકરીજાય
જીવનેમળેલ માનવદેહને ભગવાને પ્રેરણાકરી,એદેહને ભક્તિરાહ આપીજાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરતા,જીવને મળેલદેહની જ્યોત પ્રગટીજાય
મળેલ માનવદેહ પર પ્રભુનીકૃપા થાય,જે જીવને મળેલદેહપર કૃપાથઈજાય
....આ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાય.
===============================================================
 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment