February 4th 2022
. .પાવનરાહ ભક્તિની
તાઃ૪/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ પકડીને ચાલજો જીવનમાં,પરમાત્માની પવિત્રકૃપા મળીજશે
નાકોઇ માગણી કે અપેક્ષા રહેશે જીવનમા,એ સુખ આપી જાય
....સમયને નાપકડાય કોઇથી,શ્રધ્ધા ભક્તિથી પ્રભુકૃપાએ મળી જાય.
જીવને મળેલ માનવદેહ એજ પ્રભુનીકૃપા,જે દેહને સમયે સમજાય
ગતજન્મના દેહનાકર્મ એકુદરતનીકેડી,એઅવનીપર સમયે લઈજાય
જીવનમાં સમયની સાથેજ ચાલતાદેહને,અનેકપવિત્રકર્મ કરાવીજાય
ભારતથી હિંદુધર્મની પવિત્રરાહ,પ્રભુ અનેકદેહથી જન્મીને પ્રેરીજાય
....સમયને નાપકડાય કોઇથી,શ્રધ્ધા ભક્તિથી પ્રભુકૃપાએ મળી જાય.
મળેલમાનવદેહથી નાકોઇઅપેક્ષાથી જીવવા,પ્રભુનીપ્રેરણા મળીજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને ભક્તિકરતા,દેહપર પવિત્રપ્રેરણાથાય
જન્મમરણનો સંબંધ દેહનેકર્મથી,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાય
જીવને જન્મમરણથી દેહમળેધરતીપર,માનવદેહ પ્રભુનીકૃપાકહેવાય
....સમયને નાપકડાય કોઇથી,શ્રધ્ધા ભક્તિથી પ્રભુકૃપાએ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.