February 4th 2022
. .મળીગયો પ્રેમ
તાઃ૪/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ એજીવનેમળે જેગતજન્મનાદેહથી,થયેકકર્મથી આગમન થાય
પરમાત્માની કૃપાથી પવિત્રરાહ મળે,જે જીવનમાં પવિત્ર ભક્તિ કરાય
.....હિંદુધર્મની જ્યોત પગટી દુનીયામાં,જે ભારતમાં પ્રભુદેહથી જન્મી જાય.
જગતમાં જન્મમરણનો સંબંધ જીવને,એ સમયની સાથેજ રહેતા દેખાય
અવનીપરનુ આગમન જીવનુ થાય,જેગતજન્મના જન્મમરણથી મેળવાય
પ્રાણીપશુજાનવરઅને પક્ષી એનિરાધારદેહ,જેને નાકોઇ સમજ મળીજાય
પાવનકૃપા પ્રભુની જીવપર થાય,જે જીવને માનવદેહથી જન્મમળતોજાય
.....હિંદુધર્મની જ્યોત પગટી દુનીયામાં,જે ભારતમાં પ્રભુદેહથી જન્મી જાય.
મળેલમાનવદેહને પવિત્રરાહે લઈ જવા,જીવનમાં પ્રભુને વંદનકરી જીવાય
સમય સમજીને ચાલતા માનવદેહને,ઘરનામંદીરમાં સવારસાંજપુંજા કરાય
પવિત્ર નિખાલસપ્રેમમળે સંબંધીઓનો.જ્યાંશ્રધ્ધાથી પરમાત્માનેવંદનથાય
પવિત્રપ્રેમથી પાવનરાહ મળે દેહને,જે દેખાવની દુનીયાથી બચાવી જાય
.....હિંદુધર્મની જ્યોત પગટી દુનીયામાં,જે ભારતમાં પ્રભુદેહથી જન્મી જાય.
/////////////////////////////////////////////////////////////
No comments yet.