February 8th 2022

પવિત્રપ્રેમ પ્રભુનો

OHM ॐ AUM-SIVOHM: Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૨
.         .પવિત્રપ્રેમ પ્રભુનો

તાઃ૮/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળે માનવદેહ અવનીપર,એ પરમાત્માની કૃપા કહેવાય
અવનીપર જીવને દેહ મળે,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય 
....સમયની સાથે મળેલદેહને ચાલવા,પરમાત્માની પાવનરાહ મળી જાય.
અદભુતલીલાછે કુદરતની અવનીપર,જેમળેલદેહને કૃપાએ સમજાય
જીવનુ અનેકદેહથી જન્મથી આગમન થાય,નાકોઇથી દુર રહેવાય
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મલીધો,ભારતમાં એકૃપાકહેવાય
સમયનો સંબંધમળે દેહને જીવનમાં,માનવદેહને સમજણથી દેખાય
....સમયની સાથે મળેલદેહને ચાલવા,પરમાત્માની પાવનરાહ મળી જાય.
પ્રભુનીકૃપાએ જીવનમાં સરળતામળીજાય,જે નિખાલસરાહે લઈજાય
માનવદેહથી પ્રભુકૃપાએજીવનમાંકર્મથાય,નાકોઇ ખરાબરાહે જીવાય
જીવનમાં લાગણીમોહને દુર રાખવા,શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરીજવાય
અનેકદેહથી પ્રભુએ જન્મલીધો ભારતમાં,એ દેવદેવીઓનીપુંજાકરાય
....સમયની સાથે મળેલદેહને ચાલવા,પરમાત્માની પાવનરાહ મળી જાય.
############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment