March 24th 2023

નવરાત્રી ઉજવાય

ભારતના વિવિધ રાજ્યોમાં નવરાત્રી આ રીતે ઉજવવામાં આવે છે – Gujju Media
.              નવરાત્રી ઉજવાય

તાઃ૨૪/૩/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રજ્યોત પ્રગટી હિંદુધર્મની જગતમાં,માનવદેહથી પવિત્ર તહેવારને ઉજવાય
નવરાત્રીના નવદીવસ માતા દુર્ગાની કૃપાએ,દાંડીયારાસ પકડીને ગરબા ગવાય
....પવિત્રકૃપા મળે માતાની ભક્તોને,જે દુનીયામા હિંદુ તહેવારને સમયનીસાથે ઉજવાય.
ભારતદેશને પવિત્રદેશ કર્યો ભગવાને સમયે,જે હિંદુભક્તોને પવિત્રરાહે પ્રેરીજાય
અનેક પવિત્ર તહેવારો ભારતીઓથી જગતમાં ઉજવાય,જે પ્રભુનીકૃપાજ કહેવાય
હિંદુધર્મમાં દુર્ગામાતાએ નવ સ્વરૂપના દર્શનદીધા,નવરાત્રીના નવદીવસમાંપુંજાય
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધા ભારતદેશમાં,જે દેવદેવીઓની પુંજાકરાય
....પવિત્રકૃપા મળે માતાની ભક્તોને,જે દુનીયામા હિંદુ તહેવારને સમયનીસાથે ઉજવાય.
પવિત્રકૃપામળે પરમાત્માની માનવદેહને,જે ભારતીઓ જગતમાં પ્રસંગ ઉજવીજાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મલઈ જાય
જીવનેઅવનીપર જન્મમરણથીઆગમનવિદાયમળે,પ્રભુકૃપાએ જીવનેમુક્તિમળીજાય
ગતજન્મના દેહનાકર્મથીજ સમયે જીવનેદેહ મળે,નાકોઇ જીવથી કદી દુર રહેવાય 
 ....પવિત્રકૃપા મળે માતાની ભક્તોને,જે દુનીયામા હિંદુ તહેવારને સમયનીસાથે ઉજવાય.
#######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment