August 24th 2023

શ્રધ્ધાનો પ્રભુનોપ્રેમ

  
.            શ્રધ્ધાનો પ્રભુનોપ્રેમ  

તાઃ૨૩/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા જગતમાં જીવનાદેહને,સમયની સાથે કર્મ કરાવી જાય
અદભુતકૃપા અવનીપર ભગવાનની કહેવાય,જીવને જન્મમરણથી અનુભવથાય
....પ્રભુની પવિત્રકૃપા હિંદુધર્મની,જેમાં પ્રભુભારતમાં અનેકપવિત્રદેહથી જન્મી જાય.
ભગવાનહિંદુધર્મમાં ભારતદેશમાં જન્મીજાય,જે જીવનાદેહને પવિત્રરાહે પ્રેરીજાય
પવિત્ર પ્રેરણાએ જીવને માનવદેહમળે,જે જન્મથી નિરાધારદેહથી બચાવી જાય
જગતમા નિરાધારદેહ એ જન્મથી મળે,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે
જીવનમાં મળેલદેહને નાકર્મનો સંબંધ જીવનમાં,કે ના કોઇજ અપેક્ષા સમજાય
....પ્રભુની પવિત્રકૃપા હિંદુધર્મની,જેમાં પ્રભુભારતમાં અનેકપવિત્રદેહથી જન્મી જાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
જીવને ભગવાનનીકૃપાએ સમયે જન્મથી દેહમળે,માનવદેહ એ પ્રભુકૃપાકહેવાય
માનવદેહથી જીવને જન્મમળે,એ પ્રભુનીપવિત્રકૃપા કહેવાય જેભક્તિઆપી જાય
જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરતા,માનવદેહને પ્રભુનો પવિત્રપ્રેમ મળીજાય 
....પ્રભુની પવિત્રકૃપા હિંદુધર્મની,જેમાં પ્રભુભારતમાં અનેકપવિત્રદેહથી જન્મી જાય.
##################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment