September 16th 2021
. .પવિત્ર કૃપા મળે
તાઃ૧૬/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય
હિંદુ ધર્મમાં પ્રભુની પવિત્રકૃપાથી,ભારતમાં અનેકદેહથી જન્મ લઈ જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે ભક્તને,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરી વંદન કરાય.
પવિત્રદેહથી જન્મ લીધો હિંદુ ધર્મમાં,જે ભગવાનના દેહનીજ પુંજા કરાય
જીવને માનવદેહ મળે એજ ભગવાનની કૃપા,એજીવનમાં પવિત્રકર્મ થાય
શ્રધ્ધાથી સાંઇબાબાની પુંજાકરતા,પવિત્રરાહે જીવનજીવતા કૃપા મેળવાય
માનવદેહ મળે જીવને અવનીપર,જે ગતજન્મના દેહન કર્મથી મળતોજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે ભક્તને,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરી વંદન કરાય.
જગતમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,જે શ્રધ્ધારાખીને પવિત્રરાહે જીવાય
પવિત્રકૃપા મળે ભગવાનની,એ પવિત્રભક્તિથી જીવનમાં ધુપદિપથી પુંજાય
મળેલ દેહને કર્મનો સંબંધ જીવનમાં,જે પરિવાર સંગે મળેલદેહને લઈ જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે ભક્તને,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરી વંદન કરાય.
==================================================================
No comments yet.