January 19th 2021

પાવન પ્રેમ

રૂક્ષમણી ઉપરાંત શ્રીકૃષ્ણએ ઉજ્જૈનની રાજકુમારીનું પણ કર્યું હતું હરણ - Suvichar Dhara.

.          .પાવન પ્રેમ
તાઃ૧૯/૧/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવન પ્રેમ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્રકૃપાથી મળી જાય
મળેલ માનવદેહને સંબંધ છે કર્મનો,જીવનમાં એસબંધ આપી જાય
...નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં.મળેલદેહ પર અનંતપ્રેમની વર્ષા થાય.
પરમાત્મા પર શ્રધ્ધા રાખીને વંદન કરતા,દેહથી પાવનપ્રેમ મેળવાય
નિર્મળભાવના સંગે નિખાલસ જીવને,પવિત્ર જીવન પણ મળી જાય
કર્મનાસંબંધ એ દેહના જીવને અવનીપર,જે જન્મમરણથીજ મેળવાય
પાવનરાહે જીવનજીવતા મળેલદેહને,સતયુગ સંગે કળીયુગથી સમજાય
...નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં.મળેલદેહ પર અનંતપ્રેમની વર્ષા થાય.
અદભુતકૃપા અવનીપર પવિત્ર જીવની,જગતમાં એ પરમાત્મા કહેવાય
ભારતની ધરતીપર દેહલીધો,જે પરમાત્માના અનેક નામથી ઓળખાય
હિંદુ ધર્મમાં પવિત્ર ભગવાનને વંદન કરી,જીવનમાં પાવનકૃપા મેળવાય
મળેલદેહને પરમાત્માનો પાવન પ્રેમ મળે,જે જીવને મુક્તિ આપી જાય
...નિર્મળ ભાવનાથી ભક્તિ કરતા જીવનમાં.મળેલદેહ પર અનંતપ્રેમની વર્ષા થાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
January 19th 2021

ગૌરીનંદન ગણેશ

***વંદના, વંદના... - Gratitude for Grace***

.          .ગૌરીનંદન ગણેશ                  

તાઃ૧૯/૧/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગૌરીનંદન શ્રીગણેશ પવિત્રદેહ ભારતમાં,જે ભાગ્યવિધાતાય કહેવાય
માતા પાર્વતીના એ વ્હાલા સંતાન,જેમના પિતા છે શંકર ભગવાન
....પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જે ભાગ્યવિધાતા શ્રીગણેશથી ઓળખાય
પરમપ્રેમ મળ્યો છે માબાપનો,જે જગતમાં ભાગ્ય વિધાતા થઈ જાય
વિઘ્નવિનાયક ગજાનંદ ગણપતિ,રિધ્ધી સિધ્ધીના એ પતિ પણ થાય
અવનીપર જીવને મળેલદેહના,એ ભાગ્યની પાવનરાહ પણ આપીજાય
ભારતની ધરતીપર પરમાત્માએ દેહ લીધો,જેને શંકર ભગવાન કહેવાય 
....પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જે ભાગ્યવિધાતા શ્રીગણેશથી ઓળખાય
આશિર્વાદ મળ્યા માબાપના,સંતાન શ્રી ગણેશને પવિત્રરાહ દઈ જાય
પવિત્રકૃપાળુ પરમાત્માનો દેહછે,જેહિંદુધર્મમાં શ્રીગણેશનુ પુંજન કરાય
શંકરભગવાનને પાર્વતીપતિ મહાદેવકહેવાય,જે ભોલેનાથ પણ કહેવાય
અજબકૃપાળુ ને શક્તિ શાળીદેવ છે,જેમની કૃપાએ પવિત્રજીવન થાય
....પવિત્રદેહ લઈ પધાર્યા ભારતમાં,જે ભાગ્યવિધાતા શ્રીગણેશથી ઓળખાય
############################################################
January 18th 2021

પવિત્ર ભારત

આવો જાણીએ ભારતની કેટલીક પવિત્ર અને ધાર્મિક નદીઓ વિષે….

.           .પવિત્ર ભારત

તાઃ૧૮/૧/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   
અનેકદેશ અવનીપર છે,જે તેમના નામથી જગતમાં સૌને ઓળખાય
પરમપવિત્ર દેશ દુનીયામાં ભારત,જ્યાં પવિત્રરાહે જીવન મળી જાય
....પવિત્રભુમી અવનીપર ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય.
જન્મમળ્યો મને પવિત્ર ભારતમાં,જ્યાં દેહથી જીવનમાં કર્મ થઈ જાય
દેહપર પરમાત્માની કૃપા જીવનમાં,શ્રધ્ધાભાવનાથી ભક્તિરાહ મેળવાય
ભારતની ભુમીને પવિત્રકરવા,અનેકધર્મમાં પરમાત્મા દેહથી પધારી જાય
પવિત્રભુમીમાં જન્મ લઈ જીવન જીવતા,સમયે દુનીયામાં પ્રસરી જવાય
....પવિત્રભુમી અવનીપર ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય.
ભારતના ગુજરાતમાં જીવને જન્મ મળે,જે જીવનમાં પાવનકર્મ કરી જાય
પવિત્રકર્મથી કામકરે જીવનમાં,જેદુનીયામાં પહોંચી મહેનત કરતાથઈજાય
પાવન ગાથા ગુજરાતીઓની કહેવાય,જે મળેલ દેહના કર્મથીજ સમજાય
પરમાત્માની પવિત્રકૃપા થઈ,જે દુનીયામાં પવિત્ર ભારત દેશ કરી જાય
....પવિત્રભુમી અવનીપર ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય.
###########################################################
January 18th 2021

હરહર ભોલેનાથ

mahadev_🚩 #harharmahadev #omnamahshivaya #shiva #lordshiva #jaimahakal #jaishreemahakal #mahadev #mahakaleshwar #ganesha #bholenath #ujjain #bholenathsabkesath #ganga #bholebaba #mahakal #god #ॐ #shivaay #mahadeva #mahadev🙏 #mahadevi #trikala #durga ...

.          .હરહર ભોલેનાથ                      

તાઃ૧૮/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ પરમાત્મા જગતમાં,જે હરહર ભોલેનાથથીય ઓળખાય
માતા પાર્વતીના પ્રેમાળપતિ,ભક્તોના વ્હાલા શંકરભગવાન કહેવાય
....જગતમાં ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય.
ભક્તિથી પાવનરાહ મળે દેહને,જે મળેલ માનવદેહપર કૃપા કરીજાય
હરહર મહાદેહ સંગે ભોલેનાથ પણ કહેવાય,એ શ્રધ્ધાભક્તિ કહેવાય
પવિત્રપુત્ર શ્રીગણપતિ અને કાર્તિકછે,જે પવિત્ર જીવથીજ ઓળખાય
ગજાનંદ ગણપતિને ભાગ્યવિધાતા કહેવાય,જેમની પુંજા પ્રેમથી કરાય
....જગતમાં ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય.
શંકર ભગવાનને ભોલેનાથ ભંડારી કહેતા,જીવનમાં સુખ આપી જાય
શ્રધ્ધાથી પુંજન કરતા,શંકર ભગવાન સંગે પાર્વતીમાતાની કૃપા થાય
ભારતની ધરતીને પવિત્રકરી,જે ગંગા નદીને હિમાલયથી વહાવી જાય
પવિત્રકૃપાળુ શંકર ભગવાન સંગે માતા પાર્વતીના સંતાન પવિત્ર થાય
....જગતમાં ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર શ્રધ્ધાથી દુધ અર્ચના કરાય.
********************************************************

	
January 17th 2021

મા દુર્ગા

              .મા દુર્ગા

 તાઃ૧૭/૧/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ ને પરમપ્રેમાળ જગતમાં માતા દુર્ગાથી ઓળખાય
પાવનરાહ પકડીને ભક્તી કરી,નિખાલસ શ્રધ્ધાથી પુંજન થાય
....કૃપા મળે પવિત્ર માતાનો દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય.
દુનીયામાં પવિત્રભુમી ભારત,જ્યાંપરમાત્મા માનવદેહે આવીજાય
અવનીપર આગમન કરી પધારે,હિંદુ ધર્મને એ પવિત્ર કરી જાય
અનેકદેહથી પવિત્રકૃપા કરે,જે મળેલદેહને શ્રધ્ધાભક્તિથી દેખાય
દેહ લીધો દુર્ગામાતાનો,જે અભિમાની મહિષાસુરનેજ મારી જાય   
....કૃપા મળે પવિત્ર માતાનો દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય.
પવિત્ર માતાના અનેકદેહ લીધા,જે ધરતીને પવિત્રભુમી કરી જાય
પરમાત્માની કૃપાથી દુર્ગા માતાનો દેહ લીધો,જેમને વંદન કરાય
અજબશક્તિ માતાનીજે ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાય
આવે પરમકૃપા માતાની જીવ પર,એ મળેલ દેહને અનુભવ થાય
....કૃપા મળે પવિત્ર માતાનો દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય.
********************************************************

January 16th 2021

બજરંગબલી હનુમાન

.         .બજરંગબલી હનુમાન

તાઃ૧૬/૧/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્

પરમશક્તિશાળી પવિત્રદેહ,ભારતમાં બજરંગબલીથી ઓળખાય
પરમાત્માએ લીધેલ દેહ શ્રીરામના ભક્ત,શ્રી હનુમાનજી કહેવાય
....એ પવનદેવના પુત્ર સંગે માતા અંજલીના લાડલા સંતાન પણ કહેવાય.
પાવનકૃપા મળી પ્રભુની તેમને,જે શ્રીરામને ઘણોસાથ આપીજાય
ગદાધારી એ ભક્ત બન્યા જગતમાં,એજ લક્ષ્મણને બચાવી જાય
શ્રીરામના એવ્હાલા નાનાભાઈ હતા,જે બેભાન થઈ પડી ગયાતા
મળેલદેહથી ઉડયા સમયે,જે ઔશધીપર્વતને ઉયકીને લઇ આવ્યા
....એ પવનદેવના પુત્ર સંગે માતા અંજલીના લાડલા સંતાન પણ કહેવાય
પરમાત્માએ દેહ લીધા અયોધ્યામાં,જે શ્રી રામલક્ષ્મણથી ઓળખાય
પવિત્ર વ્હાલાભક્ત થયા શ્રીરામના,એ પવનપુત્ર હનુમાનજી કહેવાય
મળેલ માનવદેહને સમયની સાંકળ,લંકાના રાજા રાવણને અડી જાય
શ્રીરામના પત્નીસીતાને લઈગયા,જ્યાં હનુમાન રાજાનુ દહન કરીજાય
....એ પવનદેવના પુત્ર સંગે માતા અંજલીના લાડલા સંતાન પણ કહેવાય.
############################################################

 

January 15th 2021

નિર્મળ ભાવના

***ટૂંકીવાર્તા-બોધકથાઓ – પ્રેરકવાતો – Page 9 – "દાદીમા ની પોટલી"….***
.           નિર્મળ ભાવના

તાઃ૧૫/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયસંગે જીવતા માનવદેહને,અવનીપર અનેક કર્મથી સમજાય
પાવનરાહ મળે નિર્મળ ભાવનાએ,પરમ શ્રધ્ધાએજ ભક્તિ થાય
....એજ કૃપા પરમાત્માની અનેકદેહને,જે શ્રધ્ધાથી વંદન કરતા મેળવાય.
મળેલદેહપર મમ્મીની કૃપા થાય,અવનીપરના આગમનથી દેખાય
નિર્મળ ભાવનાથી મળેલ દેહને,જીવનમાં શાંંતિનીરાહ મળી જાય
કર્મનો સંબંધ અવનીપર જીવને,જે સમય સમયે દેહથી મેળવાય
મળેલ દેહને જીવનમાં અનેક રાહ મળે,જે કર્મથી સ્પર્શ કરીજાય
....એજ કૃપા પરમાત્માની અનેકદેહને,જે શ્રધ્ધાથી વંદન કરતા મેળવાય.
અવનીપર પ્રેમનો સાગર વહે છે,જે જીવને દેહ મળતા સમજાય
પાવનરાહે જીવન જીવતાજ દેહને,સંબંધ મળે નિખાલસ પ્રેમથી
કુદરતની આલીલા જગતપર,અનેક સમયથી દુનીયામાં મળીજાય
નિર્મળરાહે જીવન જીવતા માનવદેહને,પ્રેમસાગરનો સંગાથ થાય
....એજ કૃપા પરમાત્માની અનેકદેહને,જે શ્રધ્ધાથી વંદન કરતા મેળવાય.
********************************************************

January 14th 2021

શેરડીના સાંઈ

 ## જાણો શેરડી ના સાંઈ બાબા નો આ રોચક ઇતિહાસ, એક વાર જરૂર વાંચજો - We Gujjus##
.            .શેરડીના સાંઈ  
તાઃ૧૪/૧/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અનંત પ્રેમાળ વ્હાલા મારા સાંઇબાબા,તમે શેરડીથી આવી જાવ
મળેલ માનવદેહને આપની કૃપા મળતા,જીવને શાંંતિજ મળી જાય
....ૐ શ્રી સાંઇનાથાય નમઃ નુ સ્મરણ કરતા પાવનકૃપા આપની મળી જાય.
શ્રધ્ધા ભાવથી જીવનમાં,આપની ચીંધેલ આંગળીએ ભક્તિજ થઈ જાય 
પાવનરાહ મળે દેહને બાબાનીકૃપાએ,જે પરિવાર સહિત સુખ દઈજાય
બાબાએ માનવદેહનો સંકેતકર્યો,એ મળેલદેહની માનવતા મહૅંકાઇ જાય
આવો પ્રેમથી હ્યુસ્ટનમાં સાંઇબાબા,તમારા પ્રેમનીકૃપા અમને મળીજાય
....ૐ શ્રી સાંઇનાથાય નમઃ નુ સ્મરણ કરતા પાવનકૃપા આપની મળી જાય.
નિર્મળભાવથી પ્રાર્થના કરી મારા વ્હાલા બાબાને,તમે પ્રેમથી આવીજાવ
મળેલદેહને આંગળી ચીંધી દેહની,ના નાતજાતની કોઇજ કેડી અડી જાય
ક્રુપા સાંઇબાબા પ્રેમથી મળી જગતમાં,જે શેરડીથી જગતમાં પ્રસરી જાય
એજ પ્રેમ મળ્યો શ્રધ્ધાળુઓના દેહને,જે દેહના જીવને પ્રેરણા આપી જાય
....ૐ શ્રી સાંઇનાથાય નમઃ નુ સ્મરણ કરતા પાવનકૃપા આપની મળી જાય.
પાતડી ગામથી શેરડી આવ્યા જીવનમાં,જ્યાં દ્વારકામાઈનો સાથ મેળવાય
પાવનપ્રેમની કૃપાકરી શેરડીથી,જે દુનીયામાં હિંદુમુસ્લીમને પ્રેમ આપીજાય
ના અહંકાર કે ના અભીમાન કે માનવતા સ્પર્શે,જ્યાં બાબાની કૃપા થઈ
પરમશાંન્તિ મળી મળેલદેહને કૃપાએ,ત્યાં વ્હાલા સાંઈબાબાને વંદન થાય
....ૐ શ્રી સાંઇનાથાય નમઃ નુ સ્મરણ કરતા પાવનકૃપા આપની મળી જાય.
############################################################

	
January 13th 2021

પતંગ ચગાવો

બધી ગાઇડલાઇન માત્ર પ્રજાને જ લાગુ પડે?! – Khabar Gujarat

.          .પતંગ ચગાવો                 

તાઃ૧૩/૧/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપ્રસંગ આવી રહ્યો હ્યુસ્ટનમાં,જેમાં પતંગ ચગાવી ખુશ થાવ
પતંગનો આનંદ મળે ચગાવતા,જેને મકરશક્રાંંતિનો દિવસ કહેવાય
....પતંગ ચગાવીને પતંગ કાપો,જે કરવાથી મિત્રો સંગે અનંતપ્રેમ મેળવાય.
સમયની સાથે ચાલતા પ્રસંગોમાં,પરમાત્માનો પવિત્રપ્રેમ મળી જાય
ઉત્તરાયણનો આ પ્રેમાળ દીવસ,પતંગ ચગાવવાની તક આપી જાય
દોરી પકડી પતંગને આકાશમાં ઘુમાવી જાય,જે આનંદ આપી જાય
સરળતાથી ચગાવતા પતંગને,પંતંગોનો સાથ મળે ખુબ ખુશ થવાય
....પતંગ ચગાવીને પતંગ કાપો,જે કરવાથી મિત્રો સંગે અનંતપ્રેમ મેળવાય.
અનેક સારા પ્રસંગો ભારતમાં ઉજવાય,જે હવે પરદેશમાંય ઉજવાય
ભારતદેશમાંજ ધાર્મીક અને પ્રાસંગીકપ્રસંગો,સમયસર ઉજવાઈ જાય
આવી રહેલા દરેક પ્રસંગોએ પ્રેમીઓ મળે,જે પવિત્રસબંધ આપીજાય
ભુતકાળને તો ભુલીજવો જીવનમા,પણ આવતીકાલને પકડીને ચલાય
....પતંગ ચગાવીને પતંગ કાપો,જે કરવાથી મિત્રો સંગે અનંતપ્રેમ મેળવાય.
###########################################################



January 13th 2021

લક્ષ્મી માતા

***Janmashtami માં કરો આ ઉપાય અને મેળવો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી ના આશીર્વાદ સાથે.***
.         .લક્ષ્મી માતા
તાઃ૧૩/૧/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે માતા લક્ષ્મીની,સંગે વિષ્ણુ ભગવાનનો પ્રેમ મળી જાય
નિખાલસ ભાવનાથી પુંજા કરીને,કૃપાળુ પરમાત્માના દેહને વંદન કરાય
.....એજ મારા પ્રેમાળ પવિત્રદેહ છે,જેમનું જીવનમાં શ્રધ્ધાએ પુંજન પણ કરાય.
મારા વ્હાલા લક્ષ્મીમાતાનો પ્રેમ મળે,જે મારા માટે મમ્મીનો પ્રેમ કહેવાય
પરમકૃપા જગતમાં પવિત્રપ્રેમથી આપીજાય,જીવનમાં સુખશાંંતિ મળી જાય
લક્ષ્મી માતા સંગે વિષ્ણુ ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાએ પુંજન કરાય
અવનીપરના આગમનને કરેલ કર્મનો સંબંધ,મળેલ જન્મ મરણથી મેળવાય
.....એજ મારા પ્રેમાળ પવિત્રદેહ છે,જેમનું જીવનમાં શ્રધ્ધાએ પુંજન પણ કરાય.
પાવનપ્રેમ મળે મળેલદેહને જીવનમાં,જે દેહને આફતતકલીફથી બચાવી જાય
દેહને ના કોઇજ અપેક્ષાનો મોહ રહે,કે ના કોઇજ મોહમાયાનો સ્પર્શ થાય
પરમ કૃપાળૂ પરિવાર જગતમાં કહેવાય,જે પવિત્ર પતિપત્નીથીય ઓળખાય
લક્ષ્મીમાતા માતાનોપ્રેમ આપી જાય,વિષ્ણુ ભગવાન પિતાનોપ્રેમ આપી.જાય
.....એજ મારા પ્રેમાળ પવિત્રદેહ છે,જેમનું જીવનમાં શ્રધ્ધાએ પુંજન પણ કરાય.
**************************************************************
« Previous PageNext Page »