May 2nd 2021

પવિત્રપ્રેમ મળે

**હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે આશીર્વાદ | vastu tips on hanuman jayanti**

.          .પવિત્રપ્રેમ મળે 

તાઃ૨/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ
      
અજબશક્તિશાળી હિંદુ ધર્મમાં,જે ભારતમાં પવનપુત્રથી ઓળખાય
પવિત્ર ભાવનાથી દેહમળ્યો,જે શ્રીરામને મદદકરી રાવણને મારીજાય
....એ અંજનીપુત્ર હનુમાન,જે હીંંદુ ધર્મમાં બજરંગબલી હનુમાન કહેવાય
પરમાત્માએ દેહ લીધો અયોધ્યામાં,જે સમયે શ્રીરામ લક્ષ્મણ કહેવાય
શ્રીરામના પત્નિ સીતા કહેવાય,જેને લંકાનારાજા રાવણ ઊઠાવી જાય
જંગલમાં મુકી દીધા સીતાજીને લાવીને,જે હનુમાન ઉડીને શોધી જાય
પ્રભુશ્રીરામ અને ભાઈ લક્ષ્મણને,ઉડીનેલાવ્યા જ્યાં સીતાજી મળી જાય
....એ અંજનીપુત્ર હનુમાન,જે હીંંદુ ધર્મમાં બજરંગબલી હનુમાન કહેવાય
શ્રીરામની કૃપાએ અંજનીપુત્ર મહાવીરથયા,જે રામના ભક્ત થઈ જાય
આકાશમાં ઉડીનેમદદકરી રામને,જગતમાં અજબશક્તિશાળી કહેવાય
મળેલદેહને પાવનકર્મનો સંગાથ મળે,જે ભક્તોનો પવિત્રપ્રેમથી દેખાય
પરમકૃપાળુ શ્રી રામના ભકત,જે ૐ હં હનુમંતે નમો નમઃથીજ પુંજાય
....એ અંજનીપુત્ર હનુમાન,જે હીંંદુ ધર્મમાં બજરંગબલી હનુમાન કહેવાય
###########################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment