સમયની સાથે રહેજે
////
. .સમયની સાથે રહેજે તાઃ૫/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવને જન્મ મળતા દેહ મળૅ,ઍ પરમાત્માની કૃપાએ જીવને મળી જાય ગતજન્મના દેહથી થયેલ કર્મનો સંબંધ,જે અવનીપર આગમનથી દેખાય ....જગતમાં નાકોઇથી સમયને પકડાય,મળેલદેહને સમયની સાથે રહેવા કૃપા મેળવાય. કુદરતની આ પાવનકૃપા કહેવાય,જે જીવને જન્મ મળતા અનુભવ થાય જન્મ મળતા દેહને રાશી મળી જાય,એ કર્મની પાવનરાહજ આપી જાય બુધવારના પવિત્રદીવસે રાશીનો સાથમળે,જે બુધ્ધદેવની પુંજા કરાવીજાય ૐ બુમ બુધાય નમઃથી પુંજન કરતા,મળેલ દેહપર પાવનકૃપાય થઈ જાય ....જગતમાં નાકોઇથી સમયને પકડાય,મળેલદેહને સમયની સાથે રહેવા કૃપા મેળવાય. જીવને મળેલદેહથી નાકદી સમયપકડાય,પણ પ્રભુકૃપાએ સમયને સચવાય માનવદેહનો જન્મ મળતાજ ઉંમર મળી જાય,જે સમયની સાથે લઈ જાય ધરતીપર સવારર્સાંજને નાકોઇપકડીશકે,જેસુર્યના આગમનવિદાયથી દેખાય મળે પવિત્રકૃપા પ્રભુની ઘરમાં ભક્તિ કરતા,જીવને અંતે મુક્તિ મળી જાય ....જગતમાં નાકોઇથી સમયને પકડાય,મળેલદેહને સમયની સાથે રહેવા કૃપા મેળવાય. *******************************************************************