સાંઇનો પ્રેમ
++++++
. .સાંઇનો પ્રેમ તાઃ૬/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રકૃપા ંમળી સંત સાંઈબાબાની,જે જીવનમાં સુખ આપી જાય માનવદેહને પાવનપ્રેરણા કરી,એ શ્રધ્ધાસબુરીથીજ દેહને મળી જાય .....પાવનપ્રેરણા કરી જીવનમાં,જે ૐ શ્રી સાંઈનાથાય નમઃથીજ મળી ગઈ. મારા જીવનમાં સમયે આંગણે આવીને,પરમપ્રેમની કૃપા કરી જાય પવિત્ર દેહ લીધો પ્રભુએ,જે શેરડી આવી દ્વારકામાઈને મળી જાય અવનીપર જીવને મળેલદેહને સમજાવવા,શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય એજ જીવને જન્મથી મળેલદેહને,ના ધર્મનીકેડીનો સ્પર્શ અડી જાય .....પાવનપ્રેરણા કરી જીવનમાં,જે ૐ શ્રી સાંઈનાથાય નમઃથીજ મળી ગઈ. જીવને જન્મમરણનો સંબંધ રહે,જે મળેલદેહના કર્મથીજ મળતોજાય આજકાલને ના કોઇ દેહ પકડી શકે,પ્રભુકૃપાએજ સમયને સમજાય મળેલદેહને સંબંધપરિવારનો જે જન્મમળતા પરમાત્માની પ્રેરણાથાય પવિત્રસંત સાંઈબાબાની પાવનકૃપા,તેમના પવિત્રપ્રેમથી મળી જાય .....પાવનપ્રેરણા કરી જીવનમાં,જે ૐ શ્રી સાંઈનાથાય નમઃથીજ મળી ગઈ. #############################################################