May 18th 2021

શ્રધ્ધાપ્રેમ

## ગુરુવારે સાંઈપૂજામાં આ 10 વસ્તુઓનું ધ્યાન રાખો, થશે થશે તમારી મનોકામના પૂર્ણ##

.            .શ્રધ્ધાપ્રેમ

તાઃ૧૮/૫/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા દેહપર,પરમાત્માના પ્રેમની કૃપા થાય
મળેલ માનવદેહને જીવનમાં,સંત સાંઇબાબાની કૃપાએ સુખમળી જાય
....શ્રધ્ધા પ્રેમથી ભક્તિ કરતા પાવનરાહ મળે,એ પરમાત્માનો પ્રેમ કહેવાય.
પવિત્ર કૃપાળુ સંત સાંઇબાબા છે ભારતમાં,જે શેરડીથી કૃપા કરી જાય
અવનીપરના જીવના આગમનને દેહમળે,એ ગતજન્મના કર્મથી મેળવાય
માનવદેહને જીવનમાં સમયસાથે ચાલવા,પ્રભુની ભક્તિથી કૃપા મેળવાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,ના કોઇ મોહમાયાનો સંબંધ અડી જાય
....શ્રધ્ધા પ્રેમથી ભક્તિ કરતા પાવનરાહ મળે,એ પરમાત્માનો પ્રેમ કહેવાય.
શ્રધ્ધાસબુરીથી પ્રેરણા આપી માનવદેહને,નાકોઇ ધર્મથી અલગ રહેવાય
હિંદુ મુસ્લીમ એતો દેહનો સ્પર્શ છે,જે બાબાએ પ્રેમની આંગળી ચીંધી
માનવજીવન એ પરમાત્માનીકૃપા છે,જે ધર્મકર્મથી દેહથી જીવન જીવાય
સત્કર્મથી જીવનજીવતા નિર્મળરાહ મળે,એજ માનવતાને પ્રસરાવી જાય
....શ્રધ્ધા પ્રેમથી ભક્તિ કરતા પાવનરાહ મળે,એ પરમાત્માનો પ્રેમ કહેવાય.
**************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment