August 20th 2021

પવિત્રમાતા સરસ્વતી

  
        .પવિત્રમાતા સરસ્વતી  
તાઃ૨૦/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રહિંદુ ધર્મ છે ભારતમાં,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી જન્મ લઈજાય
પવિત્રકર્મનો સંબંધ જીવને મળેલ માનવદેહને,જે પવિત્રકૃપાએ મેળવાય
....પવિત્રમાતા સરસ્વતીની કૃપા થાય માનવદેહપર,એ પવિત્રકલમથી સમજાય.
જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના દેહથી મળતોજાય
માનવદેહને પવિત્રરાહમળે જે પ્રભુનીપુંજાથી,જીવનમાં ધુપદીપથી પુંજાય
હિંદુધર્મમાં માતા સરસ્વતી માનવદેહને,કલમની પવિત્રકેડી આપી જાય
કૃપા મળે માતાની જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી કલમનીમાતાની પુંજા કરાય
....પવિત્રમાતા સરસ્વતીની કૃપા થાય માનવદેહપર,એ પવિત્રકલમથી સમજાય.
જગતમાં હિંદુધર્મમાં પવિત્રકલમની રાહમળે,જે માતાને પ્રેમથી વંદનથાય
પકડેલ કલમથી થયેલરચના માનવદેહને,વાંચકોને ખુબઆનંદ મળી જાય
મળેલદેહના મગજને માતાનીકૃપાએ,જીવનમાં પવિત્રકૃપાનો અનુભવથાય
હિંદુધર્મમાં જન્મમળેલ જીવને પ્રભુકૃપાએ,જીવને પવિત્રરાહે જીવનજીવાય
....પવિત્રમાતા સરસ્વતીની કૃપા થાય માનવદેહપર,એ પવિત્રકલમથી સમજાય.
##############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment