August 26th 2021
. .શેરડીથી આવ્યા
તાઃ૨૬/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમને પકડીને શેરડીથી આવ્યા,મળેલ માનવદેહનેએ પ્રેમ આપી જાય
પાવનકૃપા પરમાત્માની મળી સાંઇબાબાને,જે શ્રધ્ધાસબુરીથી સૌનેમળીજાય
.....પવિત્રદેહ લીધો પાર્થીવગામમાં,શેરડીમાં આવતા દ્વારકામાઇનો સાથ મળીજાય.
ધર્મકર્મની સમજણ મળી માનવદેહને,જે મળેલદેહને પવિત્રરાહે જીવનજીવાય
પવિત્ર પ્રભુની પવિત્રકૃપા જીવપર થઈ જાય,જે માનવદેહથી જન્મ લઈ જાય
મળેલમાનવદેહને સમયની સાથે ચાલતા,જીવનમાં પરર્માત્માની પવિત્રકૃપાથાય
પરમકૃપાળુ સંતસાંઇબાબા જન્મથી આવીજાય,જે માનવદેહનેપ્રેમ આપી જાય
.....પવિત્રદેહ લીધો પાર્થીવગામમાં,શેરડીમાં આવતા દ્વારકામાઇનો સાથ મળીજાય.
શ્રધ્ધારાખીને માનવદેહથી ઘરમાં,ધુપદીપથી પુંજન કરીનેજ પ્રભુને વંદન કરાય
મળેલદેહને પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં સાંઇબાબાની શ્રધ્ધાસબુરી સમજાય
પરમાત્માની પાવનરાહ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી દુર રાખીજાય
પવિત્ર સંત સાંઇબાબા છે માનવજીવનમાં,એ મળેલદેહને માનવતાથી સમજાય
.....પવિત્રદેહ લીધો પાર્થીવગામમાં,શેરડીમાં આવતા દ્વારકામાઇનો સાથ મળીજાય.
##################################################################
No comments yet.