September 3rd 2021

પવિત્ર અનુભવ

.          .પવિત્ર અનુભવ

તાઃ૩/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરનુ આગમન જીવનુ એ દેહથી દેખાય,જે પ્રભુની કૃપા કહેવાય
માનવદેહ એપાવનકૃપા ભગવાનની,જે પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
...જગતમાં અજબશક્તિશાળી પ્રભુછે,જે જીવને શ્રધ્ધાએ પાવનરાહ આપી જાય.
કુદરતની પાવનકૃપા જીવનેમળે,જે મળેલદેહથી શ્રધ્ધાથી ભક્તિ થઇ જાય
પવિત્રકૃપાથી માનવદેહને સમયનો સાથમળે,જે જીવનમાં સુખ આપીજાય
મળેલદેહથી શ્રધ્ધાએ જીવતા,સુર્યદેવના પ્રત્યક્ષ સવારસાંજે દર્શન થઇજાય 
પરમકૃપાળુ અને પ્રત્યક્ષદેવ છે જેમના દર્શનથી,મળેલદેહપર કૃપા થઈજાય
...જગતમાં અજબશક્તિશાળી પ્રભુછે,જે જીવને શ્રધ્ધાએ પાવનરાહ આપી જાય.
અવનીપર પ્રભુનીકૃપા છે,જે મળેલદેહને દીવસમાં સવારસાંજથી અનુભવાય
સુર્યદેવના ઉદયથી સવારમળે,દીવસને સાંજ મળે જે સુર્યદેવની વિદાય થાય
જગતમાં માનવદેહને સમય સાથે ચાલવા,પવિત્ર સુર્યદેવની પાવનકૃપાકહેવાય
નાકોઇજ દેહની તાકાત અવનીપર,એ મળેલદહના જીવને અનુભવ થઈ જાય
...જગતમાં અજબશક્તિશાળી પ્રભુછે,જે જીવને શ્રધ્ધાએ પાવનરાહ આપી જાય.
==============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment