September 8th 2021

અદભુતકૃપા પરમાત્માની

માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા કરતી વખતે અવશ્ય રાખો આ વસ્તુઓ નું ધ્યાન - ઊંધિયું
.        .અદભુતકૃપા પરમાત્માની

તાઃ૮/૯/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માનવદેહને પવિત્રરાહ મળે પ્રભુકૃપાએ,નાકોઇ દેહને અભિમાન અડી જાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પરમાત્માની અદભુતકૃપા કહેવાય
.....જગતપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના કર્મથી મળી જાય.
અવનીપર સંબંધ છે જીવનો સમયે,એ પવિત્ર કૃપાએ માનવદેહ મળી જાય
કુદરતની આલીલા જગતપર,જે સમયની સાથે જીવને અનેકદેહથી મેળવાય
ધરતીપર જીવને અનેકદેહમળે,જે પ્રાણીપશુપક્ષીજાનવર સંગે માનવી થવાય
પરમકૃપા મળે પરમાત્માની જગતમાં,જ્યાં માનવદેહથી શ્રધ્ધાથી પુંજા કરાય
.....જગતપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના કર્મથી મળી જાય
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપા મળે,જ્યાં નાકોઇ આશા કે અપેક્ષારખાય
શ્રધ્ધારાખીને પરમાત્માને ધુપદીપકરી,વંદન કરતા પવિત્રકૃપા દેહને મળીજાય
પ્રભુના પરમપ્રેમાળ દેહ લીધા ભારતમાં,જે હિંદુધર્મને જગતમાં પવિત્રકરીજાય
પરમાત્માની પાવન કૃપાએજ માનવદેહને,જેકર્મથી જન્મમરણથી બચાવીજાય
.....જગતપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના કર્મથી મળી જાય.
===============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment