September 27th 2021

પવિત્ર માનવતા રહે

 જાણો કેવી રીતે થયા હતા મેલડીમાં પ્રગટ જાણો શું છે તેના પાછળનું દંત કથા.. -  Gujaratreport.
          પવિત્ર માનવતા રહે

તાઃ૨૭/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને કર્મનો સંબંધ અવનીપર,જે જીવનેદેહ મળતા મળતો જાય
નાકોઇ જીવનીતાકાતછે જગતમાં,કેના જીવનમાં કર્મથીદુર રહેવાય
....સમયે મળેલદેહની પવિત્ર માનવતારહે,જે પરમાત્માના પ્રેમને પામી જાય.
અદભુતલીલા પ્રભુનીછે જીવનમાં,જે મળેલદેહને પાવનરાહે લઈજાય
પવિત્રકૃપા કરી ભગવાને અવનીપર,જે ભારતદેશમાં જન્મલઈ જાય
જગતમાં હિંદુધર્મ પવિત્ર છે,જેભારતથી દુનીયામાં ભક્તિ આપીજાય
પવિત્રહિંદુધર્મ છે અવનીપર,જે પ્રભુનીપાવનકૃપાએ પુંજા કરાવીજાય
....સમયે મળેલદેહની પવિત્ર માનવતારહે,જે પરમાત્માના પ્રેમને પામી જાય.
ના કુદરતને કોઇ પકડી શકે,કે ના કોઇથી તેનાથી કદી દુર રહેવાય
જગતમાં મળેલદેહને મોહમાયાનોસંબંધ,જે જીવને જન્મમરણ દઇજાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે પ્રાણીપશુજાનવરથી મેળવાય
મળે માનવદેહ જીવને જે ગતજન્મના કર્મથી,એજ પ્રભુનીકૃપા કહેવાય
....સમયે મળેલદેહની પવિત્ર માનવતારહે,જે પરમાત્માના પ્રેમને પામી જાય.
###########################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment