February 8th 2022

પ્રેમાળ કૃપા મળી

આ 6 રાશિ ના લોકો પર શનિ મહારાજ ની વિશેષ કૃપા રહેશે, જીવન ના દુઃખ દૂર થશે,  મળશે ઘણી ખુશી - Jan Avaj News
.          પ્રેમાળ કૃપા મળી

તાઃ૮/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને સમજાય
જીવને જન્મમળતા પ્રેમાળકૃપાએ માનવદેહમળે,નાકોઇ તકલીફઅડે
....એ પ્રભુનો પવિત્રપ્રેમ માનવદેહનેમળે,જે સમયે શ્રધ્ધાથીપુંજા કરાવી જાય. 
કુદરતની આ પવિત્રકૃપા જીવનાદેહપર,એ સમયે માનવદેહને દેખાય 
દેહને સંબંધ સમયનો એ બાળપણજુવાનીમાં પ્રેરણાથી જીવનજીવાય
બાળપણમાં ભણતરને સાચવતા,જીવનમાં પવિત્રરાહમળેસુખમેળવાય
મળેલદેહને સમયસાથે ચાલતા,પરમાત્માની કૃપાનો સાથ મળી જાય
....એ પ્રભુનો પવિત્રપ્રેમ માનવદેહનેમળે,જે સમયે શ્રધ્ધાથીપુંજા કરાવી જાય. 
ભગવાને દેવીઅનેદેવતાથી જન્મલઈ,ભારતદેશને હિંદુધર્મમાં પવિત્રકર્યો
જીવનમાં સમયે ઘરમાં ધુપદીપ કરીને,પુંજા કરવાથી પ્રેમાળ કૃપામળે
જીવને અવનીપર અનેકદેહથી આગમન મળે,માનવદેહ એકૃપાકહેવાય
સમયે દેહમળે જીવને જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી જન્મી જાય 
....એ પ્રભુનો પવિત્રપ્રેમ માનવદેહનેમળે,જે સમયે શ્રધ્ધાથીપુંજા કરાવી જાય. 
==========================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment