February 10th 2022
. માનવતા મહેંકી
તાઃ૧૦/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતલીલાછે કુદરતની જગતમાં,જે મળેલદેહને અનેકરીતે અનુભવાય
સમયને સમજીને જીવનજીવતા,માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મેળવાય,એ માનવદેહથી પવિત્રરાહે જીવન જીવાય.
જગતમાં ભગવાનની પવિત્રજ્યોત પ્રગટી,જે પ્રભુ અનેકદેહથી જન્મીજાય
ભારતની ધરતીને હિંદુધર્મથી પવિત્ર કરી,જ્યાં દેવદેવીઓથી પધારી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,નાકોઇ દેહથી કદીદુર રહેવાય
એ પરમાત્માનીલીલા અવનીપર,જે મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મેળવાય,એ માનવદેહથી પવિત્રરાહે જીવન જીવાય.
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે ગતજન્મનાદેહના કર્મથીમળીજાય
અવનીપર અનેકદેહનો સંબંધજીવને,જેપ્રાણીપશુજાનવરપક્ષીનિરાધારકહેવાય
માનવદેહ એભગવાનની કૃપા કહેવાય,જે અનેકકર્મથી જીવન જીવાડી જાય
આ કુદરતની લીલા છે જે શ્રધ્ધાથી જીવતા દેહની માનવતા મહેંકાવી જાય
.....પરમાત્માની પવિત્રકૃપા મેળવાય,એ માનવદેહથી પવિત્રરાહે જીવન જીવાય.
###############################################################
No comments yet.