પવિત્રપ્રભુ કૃપા
. .પવિત્ર પ્રભુ કૃપા તાઃ૧૬/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રકૃપા પરમાત્માની જીવને મળેલદેહપર,જે સમયે જીવને આગમન આપી જાય માનવદેહ એજ પ્રભુની પાવનકૃપા કહેવાય,એદેહ મળતા જીવને સમજણ મળીજાય ....મળેલ માનવદેહને કર્મનોજ સંબંધ છે,જે ગતજન્મના દેહના કર્મનો સાથ આપી જાય. પરમાત્માની પહેચાન મળેલમાનવદેહને,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી પ્રભુનીપુંજા થાય આંગણે આવી પરમાત્માનો પ્રેમ મળે,ત્યાં માનવદેહના જીવનમાં પ્રભુને વંદન કરાય પવિત્રધરતી ભારતની છે જગતમાં,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ પધારીજાય મળેલદેહપર પ્રભુની પ્રેરણા થાય જીવનમાં,જે જીવના મળેલદેહથી પવિત્રકૃપામેળવાય ....મળેલ માનવદેહને કર્મનોજ સંબંધ છે,જે ગતજન્મના દેહના કર્મનો સાથ આપી જાય. પરમાત્માની પાવનકૃપા મળે અવનીપર,એ જીવના માનવદેહને જન્મમરણથી મેળવાય જીવને અવનીપર આગમન મળે,જે ગતજન્મના શ્રધ્ધા રાખીને થયેલ કર્મથી મળીજાય જીવને મળેલદેહને સમયની સાથેજ ચાલવા,જીવનમાં પરમાત્માની શ્રધ્ધાથી પુંજા કરાય પવિત્રપ્રેમથી કૃપામળે જીવનમાં,જે અનેક સંબંધથી દેહને મળતોજાય જે પવિત્રકહેવાય ....મળેલ માનવદેહને કર્મનોજ સંબંધ છે,જે ગતજન્મના દેહના કર્મનો સાથ આપી જાય. #####################################################################