વિઘ્નહર્તા શ્રીગણેશ
****
. .વિઘ્નહર્તા શ્રી ગણેશ તાઃ૧૦/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રઆશિર્વાદ મળ્યા માબાપના,શ્રીગણેશ ભક્તોના વિઘ્નહર્તા થઈ જાય હિંદુધર્મમાં પ્રભુએ અનેકદેહલીધા ભારતમાં,જે મળેલદેહને અનુભવે સમજાય ....પરમાત્માના પવિત્રદેહથી કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિરાહે પુંજન કરાય. પવિત્રકૃપાળુ પિતા શંકર ભગવાન છે,સંગે માતા પાર્વતીને પણ વંદન થાય પવિત્ર સંતાન ગણપતિને ધુપદીપ કરી,ૐ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય ભારતની ભુમીપર હિંંદુ ધર્મમાં અનેકદેહથી જન્મી,પ્રભુ પવિત્રકૃપા કરી જાય જગતમાં ભગવાનના અનેકદેહની પુંજા.ઘરમાં અને મંદીરમાં શ્રધ્ધાથી કરાય ....પરમાત્માના પવિત્રદેહથી કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિરાહે પુંજન કરાય. જીવનેમળેલ માનવદેહપર પ્રભુની કૃપા,જે દેહના પરિવારપર કૃપા કરી જાય જગતમાં મળેલદેહના ભાગ્યવિધાતા શ્રી ગણેશછે,જે વિઘ્નહર્તા પણ કહેવાય શ્રધ્ધા રાખીને માનવદેહના ઘરમાં,ધુપ દીપથી જ્યોત પ્રગટાવી પુંજન કરાય જીવનમાં કોઇપણ અશુભ પ્રસંગ નામળે,જ્યાં ગણપતિને પુંજાકરી વંદનથાય ....પરમાત્માના પવિત્રદેહથી કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિરાહે પુંજન કરાય. ###############ૐૐૐ>>>>>>>>ૐૐૐ<<<<<<<<<ૐૐૐ#############