August 14th 2021

પવિત્ર ભક્ત કહેવાય

**રઘુનંદન (શ્રી રામ) પ્રિય ભક્ત શ્રી હનુમાનજી – Jain Kranti | જૈન ક્રાંતિ**

.         .પવિત્ર ભક્ત કહેવાય

તાઃ૧૪/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

રામનામની માળા જપતા જીવનમાં,રામભક્ત હનુમાનની કૃપા થાય
શ્રીરામના એ લાડલા ભક્ત છે અવનીપર,અનેકરાહે મદદ કરી જાય
....હિંદુધર્મમાં પરમ શક્તિશાળી ભક્તથયા,જે રામને અનેકરાહે મળી જાય.
પવિત્રકૃપા માતાઅંજનીની સંતાનપર,સંગે પિતાપવનદેવનો કૃપા થાય
પરમાત્માના દેહ શ્રીરામને અનેક તકલીફથી,હવામાં ઉડીને મદદથાય
એહનુમાન શ્રીરામના લાડલા ભક્તથયા,જે સીતાને શોધીને બચાવાય
શ્રીરામ સંગે ભાઈ લક્ષ્મણને ઉડાવીને,એ લંકામાં લાવી બચાવી જાય
....હિંદુધર્મમાં પરમ શક્તિશાળી ભક્તથયા,જે રામને અનેકરાહે મળી જાય.
પવિત્ર દીવસ શનિવાર છે હિંદુધર્મમાં,એ દીવસે બજરંગબલીને પુંજાય
હનુમાનજીને વંદનકરતા ભક્તોથી,પ્રથમ શ્રીરામ ભક્ત મહાવીરકહેવાય
પ્રભુ શ્રીરામના પત્નિ સીતામાતાને બચાવવા,લંકાનુએ દહન કરી જાય
રાજારાવણને જીવનમાં અભિમાન મળ્યુ,શ્રીરામને હનુમાન બચાવી જાય
....હિંદુધર્મમાં પરમ શક્તિશાળી ભક્તથયા,જે રામને અનેકરાહે મળી જાય.
#############################################################
 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment