August 29th 2021

. .શ્રીકૃષ્ણ જન્મોત્સવ
તાઃ૩૦/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતદેશમાં પવિત્રદેહ લીધો,એમાતા દેવકીના દીકરાથી જન્મી જાય
પિતા વાસુદેવ હતા તેમના પુત્ર શ્રીકૃષ્ણ,જે મથુરામાં જન્મ લઇ જાય
.....પવિત્ર પરમાત્માએજ દેહ લીધો,જે હિંદુધર્મની શાન જગતમાં વધારી જાય.
પવિત્ર શ્રધ્ધાથી શ્રીકૃષ્ણની પુંજા કરતા,શ્રી કૃષ્ણ શરણં મમઃથીપુંજાય
અજબકૃપા એજ પ્રભુનો દેહ છે,જે માતા દેવકીનો કૃપાએ જન્મી જાય
મથુરાગામ હિંદુધર્મમાં યાદરખાય,જગતમાં પ્રભુકૃપાએજન્માષ્ટમીઉજવાય
પરમકૃપાળુ પ્રભુનો દેહ શ્રી કૃષ્ણનો છે,જેમની પત્નિ રૂક્ષ્મણી કહેવાય
.....પવિત્ર પરમાત્માએજ દેહ લીધો,જે હિંદુધર્મની શાન જગતમાં વધારી જાય.
માતા દેવકીની પવિત્રકૃપામળી શ્રીકૃષ્ણને,જે અનેક સ્ત્રીઓને મળતા જાય
પાવનરાહે જીવનજીવતા પિતાનીકૃપા મળી,સંગે નંદીનોપ્રેમ પણમળી જાય
કૃષ્ણ કનૈયા લાલકી જય બોલી તાલી પાડતાજ,ભગવનની કૃપા મળીજાય
પરમકૃપાળુ એદેહલીધો પરમાત્માએ મથુરામાં,જે ભારતદેશને પવિત્રકરીજાય
.....પવિત્ર પરમાત્માએજ દેહ લીધો,જે હિંદુધર્મની શાન જગતમાં વધારી જાય.
#############################################################
No comments yet.