January 6th 2022
. .કલમની પાવનરાહ
તાઃ૬/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમપ્રેમી માતા સરસ્વતીની પ્રેરણામળે,જે જીવનમાં રચનાઓ કરાવી જાય
થયેલ રચનાનાવાંચકોને વાંચતા આનંદથાય,જે તેમની પ્રેરણાથી લખાઈજાય
.....એ કલમના ચાહકોની પ્રેરણા મળતા,સમયે રચનાઓ જીવનમાં થતી જાય.
અવનીપર મળેલ માનવદેહથી,પરમાત્માએ લીધેલ અનેકદેહની પુંજાય કરાય
જીવનમાં શ્રધ્ધારાખીને ભગવાનના,કોઇપણદેહને ધુપદીપ કરીને વંદન થાય
મળેલ માનવદેહપર કૃપાકરવા ભારતમાં,હિંદુધર્મમાં દેવદેવીઓથી જન્મીજાય
કલમની પવિત્રરાહ આપવા,માતાસરસ્વતીથી જન્મી ભક્તોને પ્રેરણાકરીજાય
.....એ કલમના ચાહકોની પ્રેરણા મળતા,સમયે રચનાઓ જીવનમાં થતી જાય.
માતાની પવિત્ર પ્રેરણાથી કલાકાર થાય,જે સ્ટેજ અને ફીલ્મમાં આવી જાય
થયેલ રચનાથી મળેલ માનવદેહને,જીવનમાં કલાની અનેકરાહથી ખુશથવાય
જગતમાં કલાનીમાતા સરસ્વતીનીકૃપા થાય,જે માનવદેહને આનંદઆપીજાય
કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમમળ્યો હ્યુસ્ટનમાં,એ મનેકલમથી રચના કરાવીજાય
.....એ કલમના ચાહકોની પ્રેરણા મળતા,સમયે રચનાઓ જીવનમાં થતી જાય.
###############################################################
January 6th 2022
++
++
. .રામશ્યામની માળા
તાઃ૬/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની જ્યોત જગતમાં પ્રસરી,જે શ્રધ્ધાથી માનવદેહથી ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપા મળી ભારતદેશથી,જ્યાં પરમાત્મા જન્મી લઈજાય
.....જીવને મનુષ્યદેહ મળે જન્મથી,જે મળેલ દેહના પવિત્રકર્મથીજ બચાવી જાય.
મળેલદેહને કર્મનો સંબંધ મળતો જાય,એ પ્રભુની પાવનકૃપાએ મળતોજાય
અનેકદેહ પ્રભુએ લીધા ધરતીપર,શ્રધ્ધાથી ઘરમાં રામશ્યામની માળાકરાય
માનવદેહના જીવનમાં ભગવાનની કૃપામળે,જે પવિત્રકર્મથી જીવન જીવાય
માળાથી પરમાત્માની પુંજા કરતા,મનમગજ અનેહાથ પવિત્ર ભક્તિમાંજાય
.....જીવને મનુષ્યદેહ મળે જન્મથી,જે મળેલ દેહના પવિત્રકર્મથીજ બચાવી જાય.
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ સમયપ્રમાણે દેહને પ્રેરણા આપી જાય
અવનીપરના આગમને પ્રભુનીકૃપાએ દેહને,દીવસમાં સવાર સાંજ મળી જાય
સમયને પારખીને જીવન જીવતા,શ્રધ્ધા અને સબુરીથી સાંઇબાબાનેય પુંજાય
અનેકદેહના સ્વરૂપને ઘરમાં ધુપદીપ કરી,પ્રાર્થના કરીને દીવોકરી વંદનથાય
.....જીવને મનુષ્યદેહ મળે જન્મથી,જે મળેલ દેહના પવિત્રકર્મથીજ બચાવી જાય.
*****************************************************************
January 6th 2022
. .સમયની સમજ
તાઃ૬/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળે મળેલદેહને જીવનમાં,જે ભગવાનની પવિત્રકૃપાજ કહેવાય
માનવદેહમળે જીવને ધરતીપર,એગતજન્મના દેહથી થયેલકર્મથી મેળવાય
...અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહને અનુભવ આપી જાય.
જીવને સંબંધ જન્મથી,સમયે પ્રાણીપશુજાનવરપક્ષીઅનેમાનવદેહથી દેખાય
કુદરતની પવિત્રકૃપા જગતપર,નાકોઇ જીવથી જન્મમરણથી સમયેછટકાય
જીવને અવનીપર આવનજાવન મળે,જે દેહના થયેલકર્મથીજ મળતો જાય
મળેલ માનવદેહને જીવનમાં ભગવાનનીકૃપાએ,શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
...અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહને અનુભવ આપી જાય.
જગતપર નાકોઇ દેહની તાકાત જીવનમાં,જે સમયને પકડીને જીવી જાય
જન્મમળતા દેહને ઉંમરનો સંબંધ અડે,નાકોઇ જીવનાદેહથી કદી છ્ટકાય
સવારસાંજને સમજીને ચાલતા,સવારમાં સુર્યદેવને દુધઅર્ચનાકરી વદનથાય
સમયનીસાથે ચાલતામળેલદેહને,સમયની સમજ જીવનમાં સુખ આપીજાય
...અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહને અનુભવ આપી જાય.
###################################################################