March 20th 2022

પવિત્રપ્રેમની જ્યોત

 જાણો કેવી રીતે થયા હતા મેલડીમાં પ્રગટ જાણો શું છે તેના પાછળનું દંત કથા.. -  Gujaratreport
.         .પવિત્રપ્રેમની જ્યોત

તાઃ૨૦/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપા મળે કલમપ્રેમી માતાસરસ્વતીની,જે પાવનરાહ આપી જાય 
મળેલમાનવદેહને સમયસાથે ચાલતા,માતાનીકૃપાનો અનુભવ મળીજાય
.....કલમની પવિત્રરાહ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરચના કરાવી જાય.
અજબકૃપાળુમાતા હિંદુધર્મમાં,જે મળેલદેહને કલમનીપવિત્રરાહ આપીજાય
જગતમાં સમયને નાપકડાય કોઇથી,પરમાત્માનીકૃપાએ સમયસાથે ચલાય
માનવદેહપર પવિત્રકૃપા કરવા ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મીજાય
હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જે પવિત્રકર્મની રાહ આપીજાય
.....કલમની પવિત્રરાહ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરચના કરાવી જાય.
પરમકૃપાળુ સરસ્વતીમાતા છે,જે મળેલદેહને કલમ અને કલાનીકેડી મળે
અવનીપર મળેલદેહને કર્મનો સંબંધમળે,એ સમયસાથેજ દેહને લઈ જાય
માતાની પવિત્રકૃપાજ માનવદેહને,સમયસાથે લઈ જાય જે કર્મ કરાવીજાય
કલાની પવિત્રરાહ છે જગતમાં,જે માનવદેહને સમયે પાવનરાહ મળીજાય
.....કલમની પવિત્રરાહ મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરચના કરાવી જાય.
################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment