March 25th 2022
. કર્મનો સંગાથ
તાઃ૨૫/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સાથે લઈ જાય
જગતમાં નાકોઇજ દેહની તાકાત,જે મળેલદેહને ઉંમરથી એદુર લઈ જાય
...ંમળેલદેહથી નાસમયથી છટકાય,પ્રભુકૃપાએ જીવનમાં કર્મનો સંગાથ મળી જાય.
જીવને સમયે અવનીપર માનવદેહ મળે,એ ગતજન્મના કર્મથીજ મેળવાય
અનેકદેહનો સંબંધ જીવને જે જીવને,પ્રાણીપશુજાનવર કેપક્ષીથી મળીજાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,જ દેહને કર્મનીકેડી આપીજાય
અનેકકર્મનો સંબંધ મળેલદેહને,જે બાળપણજુવાની અન ઘડપણથી કરાય
...ંમળેલદેહથી નાસમયથી છટકાય,પ્રભુકૃપાએ જીવનમાં કર્મનો સંગાથ મળી જાય.
શ્રધ્ધારાખીને જીવનમાં કર્મકરતા,પાવનકૃપાએ ના કોઇ અપેક્ષા અડીજાય
જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે નાકોઇજ દેહથી કદી દુર રહેવાય
જીવનમાં પવિત્ર પાવનરાહ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજાકરાય
ભગવાનની કૃપા મળે માનવદેહને,એ જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
...ંમળેલદેહથી નાસમયથી છટકાય,પ્રભુકૃપાએ જીવનમાં કર્મનો સંગાથ મળી જાય.
=================================================================
No comments yet.