April 23rd 2023

કળીયુગનો સમય

 ***મહાશિવરાત્રિ એટલે આત્મ ઉન્નતિનું પર્વ***
.            કળીયુગનો સમય

તાઃ૨૩/૪/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે સમયે મળેલદેહને કૃપાએ સમજાય
પવિત્રરાહે જીવનમાં દેહથી જીવન જીવાય,નાકોઇ આશાઅપેક્ષા દેહને અડીજાય
....જીવનમાં પ્રભુની પાવનકૃપાએ સમય સાથેજ ચલાય,જે જીવના દેહને મળતો જાય.
જીવને જગતમાં જન્મમરણનો સંબંધ મળી જાય,જે મળેલદેહને કર્મજ કરાવી જાય
ગતજન્મના દેહના કર્મથી પ્રભુકૃપાએ માનવદેહ મળે,એ અવનજાવનથી મળી જાય
મળેલદેહથી કદી સમયથીદુર રહેવાય,એ પાવનકૃપા અવનીપર સમયસાથે લઈજાય
જગતમાં નાસમયથી કોઇથીદુર રહેવાય,જે ગઈકાલ આજઅને આવતીકાલ કહેવાય
....જીવનમાં પ્રભુની પાવનકૃપાએ સમય સાથેજ ચલાય,જે જીવના દેહને મળતો જાય.
મળેલમાનવદેહને નાગઈકાલને પકડીને ચલાય,કે નાઆજથી દુર રહી જીવન જીવાય
અવનીપર મળેલ માનવદેહથી નાસમયથી દુર રહેવાય,એ પરમાત્માની કૃપા કહેવાય
નાકોઇદેહથી જીવનમાં કળિયુગથીદુર રહેવાય,પણ આવતીકાલમાટે સમયથી ચલાય
કળીયુગમાં કોરોનાથી માનવદેહને મૃત્યુ મળી જાય,સંગે દેહને દવાખાનેય લઈ જાય
....જીવનમાં પ્રભુની પાવનકૃપાએ સમય સાથેજ ચલાય,જે જીવના દેહને મળતો જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
April 22nd 2023

કૃપા શ્રધ્ધાની

 @@@હિન્દુધર્મમાં કર્મના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી - Agniveer@@@
.             કૃપા શ્રધ્ધાની   

તાઃ૨૨/૪/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રકૃપા મળે હિંદુધર્મમાં દેવ અને દેવીઓની,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય
મળે કૃપા ભગવાનની માનવદેહને જીવનમાં,જે ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
....ભારતદેશની ધરતીને પવિત્રકરવા ભગવાન,દેવદેવીઓથી સમયે જન્મ લઇ જાય.
અવનીપરનુ આગમન હિંદુધર્મથી જન્મલઈ,જીવને મળેલમાનવદેહપર કૃપાકરે
જીવનમાંશ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી,દેવઅનેદેવીઓની આરતીકરાય
ભગવાનની પાવનકૃપાથી હિંદુધર્મમાં,સમયે પવિત્રતહેવાર જીવનંમાં ઉજવાય
પવિત્રકૃપાળુ માતાના દેહની ભક્તોને કૃપા મળે,જે માતા અનેકતહેવારે મળે 
....ભારતદેશની ધરતીને પવિત્રકરવા ભગવાન,દેવદેવીઓથી સમયે જન્મ લઇ જાય.
અનેક પવિત્રકૃપાળુ માતાના સ્વરૂપની,સમયે પુંજનકરતા દેહનેસુખ મળી જાય
જીવને મળેલમાનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે હિંદુધર્મમાં પવિત્રધર્મથી વંદનથાય
પવિત્રદેવીઓથી ભારતમાં માતાએ દેહ લીધા,જેમની શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય
માતાનો પ્રેમમળે માનવદેહને જીવનમાં,જે અનેક પવિત્રરાહે જીવન જીવાડીજાય
....ભારતદેશની ધરતીને પવિત્રકરવા ભગવાન,દેવદેવીઓથી સમયે જન્મ લઇ જાય.
###################################################################

	
April 21st 2023

પવિત્ર જ્યોત પ્રેમની

###એક દીવો પ્રગટાવી દે ને... . | Light up a lamp###
.           પવિત્ર જ્યોત પ્રેમની

તાઃ૨૧/૪/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
    
અવનીપર જીવને સમયે ભગવાનની કૃપાએ,જન્મથી અનેકદેહ મળતા જાય 
માનવદેહ એ જીવના ગતજન્મના થયેલકર્મથીજ,સમયે આગમન આપીજાય
....પરમાત્માની પાવનકૃપા જીવને અવનીપર મળીજાય,જે જીવને સમયસાથે સમજાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જે જીવને જન્મમરણથીજ દેખાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મલીધા,જે દેહનાજીવને પ્રેરી જાય
જગતમાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા મળે,જે હારતદેશને જગતમાં પવિત્રકરી જાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રકર્મ મળીજાય,જે મળેલદેહને સુખ આપી જાય
....પરમાત્માની પાવનકૃપા જીવને અવનીપર મળીજાય,જે જીવને સમયસાથે સમજાય.
જગતમાં જીવનેસમયે જન્મમરણનો સંબંધ,સમયે નિરાધારદેહથીજીવનેબચાવીજાય
પવિત્ર હિંદુધર્મ જગતમાં કહેવાય,જેમાં માનવદેહથી ઘરમાં ધુપદીપકરી પુંજાકરાય
પરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,પવિત્રપ્રેમની જ્યોત પ્રગટે જે સુખઆપીજાય
દુનીયામાં જન્મથીમળેલ માનવદેહને પ્રેરણામળે,જે જન્મમરણથી મુક્તિઆપીજાય
....પરમાત્માની પાવનકૃપા જીવને અવનીપર મળીજાય,જે જીવને સમયસાથે સમજાય.
********************************************************************

	
April 21st 2023

સમયનો સાથ મળે

Horoscope Today Gujarati 14 January 2022 | આજનું રાશિફળ | Live Gujarati News | Latest News In Gujarati | Gujarati News
.            સમયનો સાથ મળે

તાઃ૨૧/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પવિત્રકૃપા મળે અવનીપર,જે જીવના મળેલદેહને સમયે સમજાય
જીવનમાં પ્રભુકૃપાએ નામોહમાયાની ચાદર અડીજાય,નાકોઇ અપેક્ષા મેળવાય
....એજ પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને માનવદેહથી આગમન આપી જાય.
અવનીપર જીવને જન્મમરણથી દેહ મળતાજાય,પ્રભુકૃપાએ માનવદેહ મળીજાય
જીવને માનવદેહથી જન્મ મળે એ કૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,નાસમયને કદીય સમજાય
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવને સમયનીસાથે લઈ જાય
....એજ પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને માનવદેહથી આગમન આપી જાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપરથઈ,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
જગતમાં પવિત્ર ભારતદેશથીજ પ્રેરણા મળી,જે હિંદુ ધર્મનેજ પવિત્રધર્મ કરી જાય
જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથી આગમન આપી જાય
જન્મ મળતાદેહને ઉંમરનોસંગાથ મળીજાય,જે બાળપણજુવાની ઘૈડપણથીમળીજાય
....એજ પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને માનવદેહથી આગમન આપી જાય.
#####################################################################


	
April 20th 2023

અવનીપરનુ આગમન

ૐ ૐ ૐSai baba Wallpapers HD - Google Play પર ઍપ્લિકેશનોૐ ૐ ૐ
.            અવનીપરનુ આગમન

તાઃ૨૦/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
જગતમાં જીવનો સંબંધ જન્મમરણથી,જે જીવને સમયે આગમન વિદાય મળી જાય
પવિત્રકૃપા સંત સાંઇબાબાની ભારતદેશથી,જે સમયે શ્રધ્ધા અને સબુરીથી પ્રેરીજાય
....ભગવાનની પવિત્રકૃપાએ દેહમળ્યો પાર્થીવ ગામમાં,એ શેરડી આવી સાંઇબાબા કહેવાય.
પરમાત્માની પાવનકૃપાએ દ્વારકામાઈ પ્રેરણા કરી જાય,કે ના ધર્મકર્મથી દુર રહેવાય 
ભગવાનની પવિત્રકૃપાએ પવિત્રદેહ લીધો સાંઇબાબાથી,જીવનમાં નાઅપેક્ષાઅડીજાય
ભારતદેશની ધરતીપર સમયે પરમાત્માએ દેહ લીધા,જે જગતમાં માનવદેહનેપ્રેરીજાય
અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધા,જેમને હિંદુધર્મમાં અનેકનામથી પુંજાકરીપુંજાય
....ભગવાનની પવિત્રકૃપાએ દેહમળ્યો પાર્થીવ ગામમાં,એ શેરડી આવી સાંઇબાબા કહેવાય.
અવનીપર જીવને માનવદેહમળે,જે ગતજન્મનાદેહથી થયેલકર્મથી આગમન આપીજાય
પ્રભુની પાવનક્રુપાએજીવનેમાનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને પ્ર્ભુકૃપા બચાવીજાય
પવિત્રસંત સાંઇબાબાને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
ભારતદેશમાં અનેકનામથીપ્રભુએ જન્મલીધા,જેમનીશ્રધ્ધાથીપુંજાએ જીવનેમુક્તિ મળીજાય
....ભગવાનની પવિત્રકૃપાએ દેહમળ્યો પાર્થીવ ગામમાં,એ શેરડી આવી સાંઇબાબા કહેવાય.
========================================================================
April 19th 2023

કૃપાળુ કાળકામાતા

 %%%%જય મહાકાળી માં • ShareChat Photos and Videos%%%%
.              કૃપાળુ કાળકામાતા

તાઃ૧૯/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્ર હિંદુધર્મની પ્રેરંણા ભારતદેશથી મળે,જે માનવદેહને સુખ આપી જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ પવિત્રદેવદેવીઓના આશિર્વાદથી મેળવાય
....પવિત્રકૃપા મળે માતા કાળકાની જીવનમાં,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી માતાને વંદન કરાય.
ભારતદેશમાં ભગવાનની પવિત્રકૃપા કહેવાય,જ્યાં પ્રભુના પવિત્રદેહથી જન્મ લઈ જાય
પવિત્રદેવ અને દેવીઓથી ભગવાન જન્મ લઈજાય,જે ભારતદેહને પવિત્રદેશ કરી જાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા માનવદેહપર થઈ,જે ઘરમાં ધુપદીપપ્રગટાવી આરતીએપ્રેરીજાય
પવિત્ર શક્તિશાળી કૃપાળુ કાળકામાતા છે,જેમને સવારે આરતી કરીને વંદનકરીપુંજાય
....પવિત્રકૃપા મળે માતા કાળકાની જીવનમાં,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી માતાને વંદન કરાય.
હિંદુધર્મમાં ભગવાન ભારતદેશમાં પવિત્રદેવદેવીઓથી,જન્મ લઈ ભક્તોપર કૃપાકરી જાય
પવિત્રપ્રેરણા મળે માતાની જીવનમાં મને,જે શ્રધ્ધારાખીનેજ માતાની ઘરમાં પુંજા કરાય
જન્મ મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ માનવદેહને જીવનમાં સમયસાથે લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં સવારસાંજ ધુપદીપ કરી,ભગવાનના દેહની પવિત્રરાહે પુંજાય કરાય
....પવિત્રકૃપા મળે માતા કાળકાની જીવનમાં,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી માતાને વંદન કરાય.
############################################################################

	
April 19th 2023

સમયનો પવિત્રસંગાથ

***સપડાના સિદ્ધિ વિનાયક સુખના પર્યાય | નવગુજરાત સમય***
.            સમયનો પવિત્રસંગાથ

તાઃ૧૯/૪/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનમાં સમયસમજીને ચાલતા માનવદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય
નાકોઇ અપેક્ષા કે આશા રખાય દેહથી,જે પાવનરાહે દેહને જીવનજીવાડીજાય
.....એ અદભુતકૃપા જગતમાં પરમાત્માનીજ કહેવાય,જે જીવનાદેહને સુખ આપી જાય.
સમયે પરમાત્માની પાવનકૃપાએ જીવને,જન્મથી માનવદેહ મળે એ કૃપાકહેવાય
જગતમાં સમયેજીવને અનેકદેહથીજન્મમળે,માનવદેહ નિરાધારદેહથી બચાવીજાય
અવનીપરના જન્મથી માનવદેહના આગમનથી,સમયે જીવનમાં કર્મ કરાવી જાય
જીવના ગતજન્મનાદેહનાકર્મથી અવનીપર,જન્મમરણનો સંગાથ જીવનેમળતોજાય
.....એ અદભુતકૃપા જગતમાં પરમાત્માનીજ કહેવાય,જે જીવનાદેહને સુખ આપી જાય.
મળેલમાનવદેહને જીવનમાં સમયને,ગઈકાલ અને આવતીકાલને સમજીને જીવાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનને વંદનકરી જાય
ભગવાનની પવિત્ર પ્રેરણામળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
ભારતદેશમાં પ્રભુ દેવઅનેદેવીઓથી જન્મલઈ,શ્રધ્ધાળુ ભક્તોપર પવિત્રકૃપાકરીજાય 
.....એ અદભુતકૃપા જગતમાં પરમાત્માનીજ કહેવાય,જે જીવનાદેહને સુખ આપી જાય.
======================================================================

 

April 18th 2023

પવિત્ર પ્રભુની પ્રેરણા

$$$$પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવની ઉત્તમ ભૂમિકા: ''પ્રભુ, માંગવું કાંઈ નથી. ફક્ત આભાર માનવો છે.'' | Dharmlok magazine Amrut ni Anjali 30 June 2022$$$$
.             પવિત્ર પ્રભુની પ્રેરણા 

તાઃ૧૮/૪/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને જગતમાં જન્મથી માનવદેહ મળે,જે જીવનમાં અનેકરાહે કર્મકરાવી જાય
નાકોઇ દેહનીતાકાત જીવનમાં જે પ્રેરણાએ સમજાય,પ્રભુની પાવનકૃપા કહેવાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,પ્રભુકૃપાએ માનવદેહથી આગમન થાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે ગતજન્મના દેહનાકર્મથી મળતી જાય
જીવને અવનીપર અનેકદેહનોસંબંધ કહેવાય,સમયેપ્રાણીપશુજાનવરઅનેપક્ષીથીમળે
માનવદેહ એ પ્રભુની પાવનકૃપા કહેવાય,બીજાદેહ એ નિરાધરદેહ નાકર્મ કરીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,પ્રભુકૃપાએ માનવદેહથી આગમન થાય.
દુનીયામાં અનેકધર્મથી માનવદેહથી કર્મકરાઈ જાય,નામાનવદેહથી કદી દુર રહેવાય
પવિત્રધર્મ એ હિંદુધર્મ છે ભારતદેશથી,જેમાં પરમાત્માના દેહની શ્રધ્ધાથી પુંજાકરાય
ભગવાનના દેહની પુંજા માનવદેહથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરી વંદનકરાય
મળેલ માનવદેહના જીવને ભગવાનની કૃપાએ,સમયે જન્મમરણથી મુક્તિ મળી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,પ્રભુકૃપાએ માનવદેહથી આગમન થાય.
**********************************************************************
,

 

April 18th 2023

જીવને મળેલસંબંધ

***સાચો કર્મયોગી : ભગવાન સાથે સંબંધ જોડવાથી હંમેશા સુખ મળે છે | True Karmayogi: Happiness is always found by associating with God***
.            જીવને મળેલસંબંધ               

તાઃ૧૮/૪/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે સમયે જીવને માનવદેહ આપી જાય 
જીવને જગતમાં જન્મમરણનો સંબંધમળીજાય,માનવદેહ એપરમાત્માની કૄપાકહેવાય
....અવનીપર સમયે જીવને જન્મથી દેહમળે,માનવદેહ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
જીવને જન્મથી માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથી આગમન થાય
પ્રભુની પાવનકૃપા જીવના દેહને મળે,જ્યાં મળેલદેહથી શ્રધ્ધાથી પ્રભુનીપુંજાય કરાય
માનવદેહ મળે અવનીપર જીવને જન્મથી,એ ગતજન્મના દેહના કર્મથી મળતો જાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,જ્યાં ભારતદેશમાં જીવને સમયે જન્મ મળી જાય
....અવનીપર સમયે જીવને જન્મથી દેહમળે,માનવદેહ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
જગતમાં પ્રભુકૃપાએ પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મીજાય
જીવને સમયે ભારતમાં જન્મથી દેહમળે,જે મળેલદેહને પવિત્ર પ્રેરણાએ જીવાડી જાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે ભારતદેશથી,જે પવિત્રહિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહપર કહેવાય,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
....અવનીપર સમયે જીવને જન્મથી દેહમળે,માનવદેહ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
##########################################################################
April 17th 2023

કૃપાએસમયનો સંગાથ

***Shishir Ramavat – Neepra***
.            કૃપાએ સમયનોસંગાથ 

તાઃ૧૭/૪/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્રઅદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જગતમાં માનવદેહને પ્રેરણાઍ જીવાડી જાય
કુદરતની આપાવનકૃપા માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથીપ્રભુને પ્રાર્થનાકરતા કૃપામેળવાય
....દેહને જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,એ પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાડી જાય.
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે ગત જન્મનાદેહના કર્મથી જીવને મળી જાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે મળેલદેહને શ્રધ્ધાથી જીવન જીવાડી જાય
પ્રભુની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
જગતમાં મળેલ માનવદેહનેજ પ્રભુકૃપાએ,શ્રધ્ધાથી ભગવાનની ભક્તિકરતાકૃપા મળીજાય
....દેહને જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,એ પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાડી જાય.
જીવનેસમયે જન્મથી માનવદેહ મળે,જે સમયસાથે ચાલતા દેહને ઉંમરનો સાથ મેળવાય
સમયને જીવનમાં નાકોઈ દેહથી પકડાય,કે નાકોઇ દેહથી કદી દુરરહીને જીવન જીવાય 
ભગવાનને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી પ્રાર્થનાકરાય,જે કૃપાએ સમયનીસંગાથમળીજાય
જીવપર પ્રભુનીકૃપાએ અવનીપર પવિત્રરાહે દેહથી જીવાય,સમયે જીવને મુક્તિ મળીજાય
....દેહને જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,એ પ્રભુકૃપાએ પવિત્રજીવન જીવાડી જાય.
##########################################################################
« Previous PageNext Page »