April 16th 2023

અદભુત કૃપાળુમાતા કૃપાળુ દુર્ગામાતા

###શકિત ભકિતના શિરમોર સમા નવરાત્રિ મહોત્સવ ૨૦૧૩ નો પ્રારંભ..###
.            અદભુત કૃપાળુમાતા

તાઃ૧૬/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જે જગતમાં માનવદેહને સુખ આપી જાય 
શ્રધ્ધાથી જીવનમાં પવિત્રદેવ અને દેવીઓની,પુંજાકરતા જીવનમાં પ્રભુનીકૃપા મળીજાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મલીધા,જે જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરી જાય.
સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાએ જન્મથી મળી જાય 
અવનીપરનુ આગમન જીવનુ ગતજન્મના કર્મથીમળે,જે દેહને સમયની સાથે ચલાવીજાય
હિંદુધર્મમાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
અનેકદેહથી ભારતમાં જન્મલઈ શ્રધ્ધાથી જીવતા,માનવદેહના જીવને મુક્તિ આપી જાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મલીધા,જે જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરી જાય.
પવિત્રકૃપાળુ દેવદેવીઓની શ્રધ્ધાથી પુંજાકરતા,જીવના માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
પવિત્રમાતા દુર્ગાના સ્વરૂપે હિંદુધર્મમાં પ્રગટ્યા,જેમને શ્રધ્ધાથી જયદુર્ગામાતાથીવંદનકરાય
પવિત્રશક્તિશાળી માતાછે તેમના નવસ્વરૂપની,નવરાત્રીમાં ગરબેરમીને પુંજન પણ કરાય
અદભુત કૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,જેમને ઘરમાં ધુપદીપ કરીને દીપથી આરતીય કરાય
....અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મલીધા,જે જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++*
###ૐ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા ####જય દુર્ગા માતા###ૐ હ્રી દુગે દુર્ગે રક્ષ્મી સ્વાહા ### 
**************************************************************************
April 15th 2023

પ્રભુનીઅદભુતકૃપા

.            પ્રભુની અદભુતકૃપા

તાઃ૧૫/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
       
સમય સમજીને ચાલતા જીવનમાં,નાકોઇ તકલીફ અડીજાય કે નામોહમાયા મળી જાય
એ કુદરતની પવિત્રકૃપા છે જગતમાં,જે મળેલમાનવદેહને સમયનીસાથે ચાલતા જીવાય
.....જગતમાં અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે હિંદુધર્મથી ભગવાને લીધેલદેહથી પ્રેરી જાય.
પવિત્રધર્મની પ્રેરણા ભારતદેશથી માનવદેહનેમળે,જયાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય 
જગતમાં ભારતદેશને પવિત્રદેશથી ઓળખાય,પ્રભુની અદભુતકૃપાથી દેશપવિત્ર કરીજાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી પ્રભુનીકૃપાએ બચાવી જાય 
જીવને જન્મમરણનો સંબંધ જગતપર,એ જીવને મળેલદેહના થયેલકર્મથી જન્મ મળીજાય
.....જગતમાં અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે હિંદુધર્મથી ભગવાને લીધેલદેહથી પ્રેરી જાય.
અવનીપર જીવના મળેલદેહને પ્રભુકૃપા સમયસાથે લઈજાય,દેહને નાઆશાઅપેક્ષાઅડીજાય
અદભુતકૃપા પ્રભુની ભારતદેશથી જ્યાં સમયે,અનેકદેહથી જન્મલઈ ધરતી પવિત્રકરી જાય
હિંદુધર્મ એ જગતમાં પવિત્રધર્મ કહેવાય,શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની ઘરમાં ભક્તિકરાય
પરમાત્માની પવિત્રકૃપા જીવને મળેલદેહને,પવિત્રરાહે જીવાડી જાય અંતે મુક્તિ મળી જાય  
.....જગતમાં અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે હિંદુધર્મથી ભગવાને લીધેલદેહથી પ્રેરી જાય.
##########################################################################
April 14th 2023

સમયસાથે ચાલસો

ચૈત્ર નવરાત્રી 2 એપ્રિલથી ચૈત્ર નવરાત્રી, પ્રથમ દિવસે આ પદ્ધતિ
.              સમયસાથે ચાલસો

તાઃ૧૪/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે માનવદેહને જીવનમાં સમયનોસાથ મળી જાય
જીવને જન્મથી જીવનમાં માનવદેહ મળે,એ મળેલદેહને ઉંમરની સાથે જીવન જીવાય
.....જગતમા ના કોઇની તાકાત જીવનમાં,સમયે બાળપણ જુવાની અંતે ઘૈડપણ અડી જાય.
સમયની સાથે પ્રભુની કૃપાએ ચાલતા,બાળપણમાં ભણતરની પવિત્રપ્રેરણા મળીજાય
શ્રધ્ધારાખીને ભણતરને સાચવી ચાલતા,મળેલદેહને જીવનની પવિત્રરાહ મળતી જાય
માનવદેહને બાળપણના સંગાથપછી,સમયેદેહને પરમાત્માનીકૃપાએ જુવાની મળીજાય
જીવનમાં ભગવાનનીકૃપાએ સમયનો સાથમળે,જે જીવનમાં કર્મનીકેડીની સાથે ચલાય
.....જગતમા ના કોઇની તાકાત જીવનમાં,સમયે બાળપણ જુવાની અંતે ઘૈડપણ અડી જાય.
જીવને અવનીપર માબાપનીકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને કુળથી સત્કર્મ કરાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
અનેકપવિત્ર દેહથી પ્રભુએ જન્મલીધા,જેમાં સમયે દેવ અને દેવીઓનાદેહથી પધારીજાય 
માનવદેહથી સમયે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદન કરીને પ્રભુની આરતી કરાય
.....જગતમા ના કોઇની તાકાત જીવનમાં,સમયે બાળપણ જુવાની અંતે ઘૈડપણ અડી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
April 14th 2023

જીવનની પાવનરાહ


.            જીવનની પાવનરાહ

તાઃ૧૪/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનેજન્મથી અવનીપર મળેલ માનવદેહને,પરમાત્માની કૃપાએ આગમન મળી જાય
કુદરતની આપાવનકૃપા જગતપર કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવઆપીજાય
....જગતમાં નાકોઇ જીવથી કદીદુર રહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં કર્મકરાવી જાય.
આ અદભુતકૃપા પરમાત્માની ભારતદેશથી મેળવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
ભગવાન અનેક પવિત્રદેહથી ધરતીપર જન્મી જાય,જે માનવદેહપર પવિત્રકૃપા કરીજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે મળેલદેહને જીવનમાં પ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્રકૃપા મળેદેહને,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવીનેજ પ્રભુની આરતી કરાય
....જગતમાં નાકોઇ જીવથી કદીદુર રહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં કર્મકરાવી જાય.
પ્રભુની પવિત્રકૃપાએજીવને જન્મમરણનો સંબંધ,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહમળે
જન્મથી મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,પવિત્રકર્મ એજ દેહપર પ્રભુનીકૃપા કહેવાય
અનેક પવિત્રદેહથી પરમાત્મા ભારતમાં જન્મ્યા,જે માનવદેહને પાવનરાહે જીવાડી જાય
જીવને જન્મમરણનો સંબંધમળે,માનવદેહ પ્રભુનીકૃપાથાય જે નિરાધારદેહથીબચાવીજાય
....જગતમાં નાકોઇ જીવથી કદીદુર રહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં કર્મકરાવી જાય.
***********************************************************************
April 13th 2023

પ્રેમનેપકડી આવજો

 @@@@@Untitled@@@@@  
.            પ્રેમનેપકડી આવજો

તાઃ૧૩/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં કહેવાય,જે મળેલમાનવદેહને સમયે સમજાઈ જાય
અદભુતકૃપા અવનીપર માનવદેહને સમયે મળીજાય,નાકોઇ અપેક્ષા જીવનમાંરખાય
....પાવનકૃપા જીવનાદેહને સમય સાથે લઈ જાય,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
કુદરતની પવિત્રકૃપા માનવદેહને જીવનમાં મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જ્યાં ભગવાન અનેકદેહથીજન્મીજાય
પ્રભુની પવિત્રકૃપા જગતમાં જેજીવને માનવદેહમળે,નાજીવને કોઇ અપેક્ષા અડીજાય
સમયને નાકોઇથી જીવનમાં પકડાય,પરમાત્માની કૃપાએ પ્રેમનેપકડી જીવનમાંચલાય
....પાવનકૃપા જીવનાદેહને સમય સાથે લઈ જાય,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધસમયે,જે જીવના ગતજન્મનાદેહના કર્મથી મળે
જગતમાં જીવને અનેકદેહથી જન્મમળે,પરમાત્માની કૃપા નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર સંગેપક્ષીથી દેહમળે,જે દેહને નિરધારજ કહેવાય 
માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે મળેલ દેહને અનેક રાહે જીવન જીવાડી જાય  
....પાવનકૃપા જીવનાદેહને સમય સાથે લઈ જાય,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
####################################################################
April 13th 2023

પવિત્ર શ્રધ્ધા ભક્તિ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ભક્તિભાવ સાથે ગુરૂપૂર્ણિમાની ઉજવણી - Abtak Media
.            પવિત્ર શ્રધ્ધાભક્તિ

તાઃ૧૩/૪/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલમાનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
ના મોહમાયા ના આશાઅપેક્ષા જીવનમાં અડીજાય,જે જીવને મુક્તિ આપી જાય
....ભગવાને ભારતદેશમાં હિંદુધર્મમાં,પવિત્રદેહથી જન્મલીધા જે ભક્તિથી સુખ આપી જાય.
કુદરતની આપાવનકૃપા અવનીપર કહેવાય,જે જીવને માનવદેહથી જન્મ મળીજાય
પવિત્ર પ્રેરણા મળે માનવદેહને જીવનમાં,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
જગતમાંહિંદુધર્મ એપવિત્રધર્મછે ભારતદેશથી,જેમાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
પ્રભુની પાવનકૃપાએ જીવને મળેલમાનવદેહને,જીવનમાં પ્રભુનીભક્તિની પ્રેરણાથાય
....ભગવાને ભારતદેશમાં હિંદુધર્મમાં,પવિત્રદેહથી જન્મલીધા જે ભક્તિથી સુખ આપી જાય.
જીવના માનવદેહપર પવિત્રકૃપા થાય પ્રભુની,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય
સમયનીસાથે ચાલવા પ્રભુનીપ્રેરણામળે,એ જીવનમા પવિત્રશ્રધ્ધાથી ભક્તિ થઈજાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને અવનીપર,નિરાધારદેહથી બચાવી માનવદેહ મળીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને આરતી કરાય
....ભગવાને ભારતદેશમાં હિંદુધર્મમાં,પવિત્રદેહથી જન્મલીધા જે ભક્તિથી સુખ આપી જાય.
*******############**********############*********###########********

	
April 12th 2023

મળી પવિત્ર કૃપા

@@@@@Remedies to please goddess Lakshmi in kartik month કારતક માસમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય – News18 Gujarati@@@@@
.             મળી પવિત્રકૃપા

તાઃ૧૨/૪/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
 
પવિત્રકૃપા માનવદેહને સમયે મળે,જયાં હિંદુધર્મમાં દેવઅને દેવીઓનુ પુંજનકરાય
મળે પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને,જે સમયે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય. 
પવિત્ર ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી,પવિત્ર માનવદેહથી જન્મ લઈ જાય
માનવદેહને પવિત્રપ્રેરણા મળે પ્રભુકૃપાએ,જે શ્રધ્ધાથી જીવનમાં પુંજાભક્તિ કરાય
પવિત્ર લક્ષ્મીમાતાની કૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી માતાને વંદનકરીનેપુંજાય
માતાના આશિર્વાદ મળે જીવનમાં,એ શ્રધ્ધાથી પવિત્ર વિષ્ણુભગવાનનીપુંજાકરાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય.
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા દેહને મળીજાય
પવિત્રહિંદુધર્મ છે અવનીપર જેમાં ભગવાન,અનેક દેવઅનેદેવીઓથી જન્મલઈજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદન કરીને,પ્રભુની આરતી કરીને પુંજન કરાય 
પવિત્રકૃપામળે લક્ષ્મીમાતાની મળેલદેહને,જ્યાં મહાલક્ષ્મીએ નમો નમઃથી વંદનથાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય.
###################################################################
April 11th 2023

પરમાત્માની પવિત્રરાહ

 
.           પરમાત્માની પવિત્રરાહ

તાઃ૧૧/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલદેહને પરમાત્માની પાવનક્ર્પામળે,જે સમયે માનવદેહને શ્રધ્ધાથીભક્તિ કરાવીજાય  
પ્રભુકૃપાએ જીવને માનવદેહમળે,એ અનેકદેહ સંગે નિરાધારદેહથી જીવને બચાવી જાય 
....એ પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપરનુઆગમન અનેકદેહથી જીવનુથાય,માનવદેહ ગતજન્મનાદેહના કર્મથીમળીજાય
જીવનેસંબંધ કર્મથી જે જન્મમરણથી અનુભવાય,સમયેજીવને નિરાધારદેહથી બચાવીજાય 
માનવદેહને નામોહમાયા નાલાગણીમાગણી અડીજાય,જ્યાં શ્રધ્ધાથી જીવનમાંભક્તિ થાય
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે ઘરમાં ભગવાનની ધુપદીપથીપુંજા કરાવીજાય
....એ પાવનકૃપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અનેક પવિત્રદેહલીધા ભગવાને ભારતદેશમાં,જે જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરી જાય
પવિત્રદેવઅનેદેવીઓથી ભારતમાં પરમાત્માએ જન્મલીધો,જે કૃપાએજીવને મુક્તિઆપીજાય 
પરમાત્માની પાવનકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજાકરીજાય
ભગવાનનુ આગમન દેવદેવીઓથી થાય,જેમના પવિત્ર નામથી માળા જપીને વંદન કરાય
....એ પાવનકપા ભગવાનની કહેવાય,જે જીવને મળેલ માનવદેહને પવિત્રનેરાહે જીવાડી જાય
**************************************************************************

	
April 11th 2023

પવિત્રરાહ માતાનીકૃપા

 ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટન » ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૧૯૪નો અહેવાલ- ચારુબેન વ્યાસ
.             પવિત્રરાહ માતાનીકૃપા

તાઃ૧૧/૪/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
      
પવિત્રમાતા હિન્દુધર્મમાં સરસ્વતીમાતા કહેવાય,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય
મળેલમાનવદેહને માતાનીકૃપાએ પ્રેઅણા મળે,એ થયેલરચનાથી પ્રેમીઓ ખુશ થાય
....કલમની પવિત્રકેડી માતાનીકૃપાએ,સમયનીસાથે ચાલતા કલમનીકેડી પકડતા રચના થાય.
કલમની પવિત્રરાહમળૅ માતા સરસ્વતીની કૃપાએ,જે મળેલદેહના મગજને પ્રેરી જાય
જગતમાંગુજરાતીઓ કલમપ્રેમીથીઓળખાય,હ્યુસ્ટનમાંગુજરાતીસાહિત્યસરીતા કહેવાય
માતાની કૃપાએ અનેક પવિત્રરચનાઓ થાય,જે વાંચકોને વાંચતા ખુબ આનંદ થાય
કલમ સંગે કલાની પવિત્ર પ્રેરણા મળે,જે કલાકારોથી પવિત્રપ્રેરણાએ કલા કરી જાય
....કલમની પવિત્રકેડી માતાનીકૃપાએ,સમયનીસાથે ચાલતા કલમનીકેડી પકડતા રચના થાય.
પવિત્રરાહે કલમ પકડીને ચાલતા માનવદેહને,નાઉંમર અડીજાય એમાતાનીકૃપાકહેવાય
પવિત્ર પાવનક્ર્પાએ મળેલદેહથી અનેકરચનાઓ થાય,જે કલમપ્રેમીઓને ખુશકરીજાય
અમેરીકાના હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓથી,માતાનીકૃપાએ ગુજરાતી સાહિત્યસરીતાકરીજાય
કલમપેમીમાતા સરસ્વતીની કૃપાએ હ્યુસ્ટનમાં,કલમપ્રેમીઓ સમયેમળી બેઠક કરી જાય 
....કલમની પવિત્રકેડી માતાનીકૃપાએ,સમયનીસાથે ચાલતા કલમનીકેડી પકડતા રચના થાય.
#########################################################################
April 7th 2023

પવિત્રપ્રેરણા પ્રભુની


.            પવિત્રપ્રેરણા પ્રભુની

તાઃ૭/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,જે પવિત્રદેહથી ભારતમાં જન્મલઈ જાય
મળેલમાનવદેહને પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જે શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરી જાય
....જગતમાં પવિત્રભારતદેશછે, જ્યાં હિંદુધ્રર્મથી મળેલમાનવદેહના જીવને મુક્તિ મળીજાય.
અવનીપર જીવના માનવદેહને કર્મનોસંબંધ,જે પવિત્રકૃપાએ જીવન જીવાડી જાય
પ્રભાતે ઘરના મંદીરમાં પ્રાર્થનાકરી વંદનકરાય,જે કૃપાએ જીવનમાં સુખઆપીજાય
શ્રધ્ધારાખીને ભગવાનને પ્રાર્થના કરતા,જીવનમાં નાકોઇ અપેક્ષા આશા અડીજાય
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની છે,જે જીવને ભારતદેશમાં જન્મથીદેહ આપીજાય
....જગતમાં પવિત્રભારતદેશછે, જ્યાં હિંદુધ્રર્મથી મળેલમાનવદેહના જીવને મુક્તિ મળીજાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,જે જીવનમાં શ્રધ્ધાથી પુંજાકરીજાય
સમયે મેધરાજાને વંદનકરી પ્રાર્થના કરતા,મળેલ દેહને મેઘરાજાનુ આગમન દેખાય
જીવને સમયેઅવનીપર માનવદેહથી જન્મમળે,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
પ્રભુની પવિત્રપ્રેરણા અવનીપર મેળવાય,જે મળેલ જન્મનાદેહને સમયે સમજાઈજાય
....જગતમાં પવિત્રભારતદેશછે, જ્યાં હિંદુધ્રર્મથી મળેલમાનવદેહના જીવને મુક્તિ મળીજાય.
######################################################################
« Previous PageNext Page »