August 8th 2021

પરમ કૃપાળુ માતા

ચૈત્રી નવરાત્રીમાં કરો આ સરળ ઉપાય અને મેળવો માતાજીના આશીર્વાદ... - MEDIA GUJARAT 
.         .પરમ કૃપાળુ માતા     

તાઃ૮/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
પરમ શક્તિશાળી અને પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં,વ્હાલા માતા દુર્ગા કહેવાય
શ્રધ્ધારાખીને માતાને પુંજાકરીને વંદન કરતા,માતાના પ્રેમનો અનુભવ થાય
....પવિત્રમાતા દુર્ગા અનંતકૃપાળુ ભક્તોપર,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
હિંદુધર્મમાં અજબશક્તિશાળી માતા છે,જે શ્રધ્ધાળુ ભક્તોને કૃપા મળીજાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,એ પવિત્ર હિંદુ ધર્મના તહેવારોમાં દેખાય
પવિત્ર નવરાત્રીના પ્રસંગમાં માતા,નવ સ્વરૂપે પધારીને ગરબે ધુમાવી જાય
ભજનની પવિત્રરાહે તાલી પાડી ગરબે ધુમતા,માતાના પ્રેમનો અનુભવ થાય
....પવિત્રમાતા દુર્ગા અનંતકૃપાળુ ભક્તોપર,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
પરમ શક્તિશાળી માતા ભક્તોના પ્રેમનેપારખી,પવિત્રકૃપા માનવદેહપર થાય
જીવને જગતમાં મળેલદેહથી કર્મ કરાય,જે જીવને જન્મમરણથી મળતો જાય
પાવનકૃપામળે માતાની જ્યાં,ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજનથાય
પરમપ્રેમાળ અને ભક્તોપર કૃપાકરી,મળેલદેહને અંતે જીવને મુક્તિ મળીજાય
....પવિત્રમાતા દુર્ગા અનંતકૃપાળુ ભક્તોપર,જે મળેલ માનવદેહને સુખ આપી જાય.
#################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment