October 12th 2021
. .પવિત્રકૃપા નવદુર્ગાની
તાઃ૧૨/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુતહેવાર ભારતમાં,જે દુર્ગામાતાની કૃપાએ નવરાત્રી આપી જાય
દુર્ગામાતાના નવ સ્વરૂપની પુંજા કરાય,સાથે ગરબારાસ રમીને વંદનકરાય
....આ પવિત્રતહેવારમાં ભક્તોને,માતાની કૃપામળૅ જ્યાં ભક્તો તહેવાર ઉજવી જાય.
માતાને રાજી કરવા પવિત્ર ભાવનાથી,તાલી પાડીને ગરબારમતા ખુશથાય
દાંડીયા રાસથી માતાને રાજી કરવા,નવરાત્રીના તહેવારને પવિત્ર કરી જાય
તાલી પાડીને ગરબે ઘુમતા ક્ર્પા મળૅ,જે ભક્તિથી નવદુર્ગામાતા રાજી થાય
મળે પવિત્રઆશિર્વાદ માતાના ભક્તોને,જે જીવને મળેલદેહને પાવનકરીજાય
....આ પવિત્રતહેવારમાં ભક્તોને,માતાની કૃપામળૅ જ્યાં ભક્તો તહેવાર ઉજવી જાય.
પવિત્રકૃપા માતાનીમળે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મની પ્રેરંણા આપીજાય
હિંદુધર્મને ભારતદેશથી પ્રસરાવ્યો દુનીયામાં,જે સમયે પવિત્રતહેવારમળીજાય
ગરબે રમતા ભક્તો દાંડીયારાસ વગાડી,તાલી પાડીને માતાને રાજી કરીજાય
પાવનરાહે જીવન જીવતા પરમાત્માની કૃપામળે,એ પવિત્રતહેવાર આપી જાય
....આ પવિત્રતહેવારમાં ભક્તોને,માતાની કૃપામળૅ જ્યાં ભક્તો તહેવાર ઉજવી જાય.
====================================================================
October 12th 2021
. ગરબે રમવા આવો
તાઃ૧૨/૧૦/૨૦૨૧ (જય કાલરાત્રી માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના પવિત્ર તહેવારમાં દુર્ગામાતાને,રાજી કરવા શ્રધ્ધાથી આવી જાવ
માતાના નવસ્વરૂપની કૃપામળે ભક્તોને,જ્યાં દાંડીયારાસથી ગરબા રમાય
.....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર એ નવરાત્રી છે,જે ભારતદેશથી પ્રભુની કૃપા થાય.
પવિત્રદેશમાં પરમાત્માએ દેવદેવીયોથી જન્મલીધા,એ હિંદુધર્મને પ્રસરાવીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કર્યો ભગવાને,જે માનવદેહને પવિત્રજીવન મળીજાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,એ મળેલદેહને પવિત્રકર્મથી જીવાડીજાય
નવરાત્રીના નવદીવસ માતાની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથીજ ગરબે ઘુમી જવાય
.....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર એ નવરાત્રી છે,જે ભારતદેશથી પ્રભુની કૃપા થાય.
માતાની કૃપાથી દાંડીયા રાસસંગે તાલી પાડી,ભક્તો રુમઝુમ ગરબા રમીજાય
અદભુત કૃપાળુ દુર્ગા માતા છે,જે હિંદુધર્મમાં નવરાત્રીનો તહેવાર આપી જાય
માતાજીએ નવ સ્વરૂપથી દેહ લીધા ભારતમાં,જે પરમાત્માની પવિત્રકૃપા થઈ
દુનીયામાં હિંદુધર્મમાં માનવદેહમળે જીવને,જે નાકોઇઅપેક્ષાએ જીવનજીવીજાય
.....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર એ નવરાત્રી છે,જે ભારતદેશથી પ્રભુની કૃપા થાય.
################################################################
October 11th 2021
. .મળે કૃપા માતાની
તાઃ૧૧/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રધ્ધાથી ગરબે ઘુમતા ભક્તોથી,કાત્યાયની માતાનીકૃપા મેળવાય
દુર્ગામાતાની પવિત્રકૃપાએ નવરાત્રીનોતહેવાર,જે હિંદુધર્મમાંજ મળી જાય
....એ પવિત્રકૃપામળે ભક્તોને માતાની,જે દાંડીયારાસ વગાડી ગરબા રમાડી જાય.
હિંદુધર્મમાં પવિત્ર તહેવાર મળે માનવદેહને,જે પરમાત્માની કૃપા કહેવાય
નવરાત્રીના તહેવારમાં માતાનીકૃપા મળે,જે પવિત્રકૃપાએ ભક્તો રમીજાય
દાંડીયારાસ વગાડતા તાલીપાડીને,સંગે પવિત્ર શ્રધ્ધાથી ગરબા ગાઇ જાય
માતાની પવિત્રકૃપા મળે ભક્તોને,એ માતાના નવસ્વરૂપને વંદન કરીજાય
....એ પવિત્રકૃપામળે ભક્તોને માતાની,જે દાંડીયારાસ વગાડી ગરબા રમાડી જાય.
તાલી પાડીને ગરબેરમતા ભક્તો,સંગે ઢોલનગારાને વગાડી સાથઆપીજાય
માતાની પવિત્રકૃપા ભક્તોપર થતા,સમયસાથે ચાલીને ભક્તિપ્રેમઆપીજાય
હિંદુ તહેવારને ભક્તો જગતમાંઉજવે,જે પવિત્રતહેવારની રાહ બતાવી જાય
દેવ અને દેવીઓથી ભારતમાંજન્મલીધો,જે પરમાત્માની પવિત્ર કૃપા કહેવાય
....એ પવિત્રકૃપામળે ભક્તોને માતાની,જે દાંડીયારાસ વગાડી ગરબા રમાડી જાય
#################################################################
October 11th 2021
. .ગરબે રમજો
તાઃ૧૧/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિની શ્રધ્ધારાખીને ભક્તો,નવરાત્રીમાં પ્રેમથી ગરબે રમવા આવજો
દુર્ગામાતાની પવિત્રકૃપાએ,માતાના નવસ્વરૂપને ગરબેધુમી વંદન કરાય
....શ્રધ્ધાભાવથી પવિત્ર તહેવારમાં,દાંડીયારાસ સંગે તાલીપાડીને ગરબા રમાય.
હિંદુધર્મમાં નવરાત્રીના પવિત્ર તહેવારમાં,માતાના નવ સ્વરૂપને પુંજાય
સમયની સાથે ચાલતા ભક્તોને,શ્રધ્ધાભક્તિથી માતાનઈ કૃપા મેળવાય
જગતમાં જીવને મળેલદેહને હિંદુધર્મ મળે,જે પાવનકૃપાએજ મળી જાય
પવિત્ર હિંદુધર્મ જગતમાં,જે ભારતમાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
....શ્રધ્ધાભાવથી પવિત્ર તહેવારમાં,દાંડીયારાસ સંગે તાલીપાડીને ગરબા રમાય.
નવરાત્રીના નવદીવસ માદુર્ગાના નવસ્વરૂપને,ભક્તોથી ગરબેરમીને પુંજાય
અનંત કૃપાળુ દુર્ગા માતા છે,જે ભારતદેશને પવિત્રકરવા જન્મ લઈ જાય
શ્રધ્ધાથી ભક્તો ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી ધુપદીપકરી પુજી જાય
માતાની પવિત્રકૃપામળશે ભક્તોને,જે નવરાત્રીમાં ગરબારમી વંદનકરીજાય
....શ્રધ્ધાભાવથી પવિત્ર તહેવારમાં,દાંડીયારાસ સંગે તાલીપાડીને ગરબા રમાય.
#############################################################
October 11th 2021
. .ગરબે ઘુમી રાસ રમો
તાઃ૧૧/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના પવિત્ર તહેવારમાં ભક્તો,તાલીપાડીને ગરબેઘુમી રાસરમી જાવ
કાત્યાયની માતાની પવિત્ર કૃપા મળશે,જે દુર્ગા માતાના પ્રેમની કૃપા થાય
.....હિંદુધર્મમાં પરમાત્માથી માતાની કૃપા મળે,જે પવિત્ર નવરાત્રીથી મેળવાય.
શ્રધ્ધારાખીને નવરાત્રીમાં તાલી પાડીને,ગરબે ઘુમતા દાંડીયા રાસ રમાય
ભક્તિના સાગરમાં પવિત્ર ભાવનાથી ભક્તો,માતાની કૃપા મેળવતા જાય
ભારતનીભુમીથી પ્રભુકૃપાએ માનવદેહને,અનેકપવિત્ર તહેવાર મળતા જાય
મળેલદેહના જીવને નાકોઇજ,આશા ક અપેક્ષા અડીજાય એકૃપા કહેવાય
.....હિંદુધર્મમાં પરમાત્માથી માતાની કૃપા મળે,જે પવિત્ર નવરાત્રીથી મેળવાય.
જગતમાં દાંડીયા રાસ સંગે ઢોલ નગારા વાગતા,ભક્તો ગરબે ઘુમી જાય
દુર્ગા માતાની પવિત્રકૃપા મળે ભક્તોને,જે સમયની સાથે વંદન કરી જાય
દુર્ગામાતાની કૃપાએ છઠા નોરતે,કાત્યાયની માતાને ગરબે રમીનેજ પુંજાય
ભક્તોને પવિત્રપ્રેમ મળે દુર્ગામાતાનો,જે નવરાત્રીના તહેવારને ઉજવીજાય
.....હિંદુધર્મમાં પરમાત્માથી માતાની કૃપા મળે,જે પવિત્ર નવરાત્રીથી મેળવાય.
===============================================================
October 10th 2021
. .પવિત્ર માતા દુર્ગા
તાઃ૧૦/૧૦/૨૦૨૧ (નવરાત્રી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહને જીવનમાં ભક્તિરાહ મળે,જે જન્મને સફળ કરી જાય
ભારતદેશથી દેવઅને દેવીઓની કૃપામળે,જે જન્મમરણથી બચાવીજાય
...મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે મળેલદેહના જીવને સમયે સમજાય.
હિંદુ ધર્મમાં પવિત્ર તહેવાર મળૅ,ઍ પરમાત્માએ લીધેલ દેહથી મેળવાય
ભારતની ભુમીને પવિત્રકરી છે પરમાત્માએ,જે જગતમા પવિત્ર કહેવાય
પવિત્ર દુર્ગામાતાથી દેહ લીધો,એ સમયે નવસ્વરૂપથી દર્શન આપી જાય
ઈનવરાત્રીના નવદીવસ માતાનીક્રુપા મેળવવા,ભક્તો ગરબારાસથી રમીજાય
...મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે મળેલદેહના જીવને સમયે સમજાય.
માતાની પવિત્રકૃપાથી નવરાત્રીનો તહેવાર મળે,જે ભક્તોને રાજીકરી જાય
તાલીપાડી ગરબે ઘુમતા ભક્તો,માતાને રાજીકરવા દાંડીયારાસ વગાડીજાય
દુનીયામાં હિંદુધર્મના પવિત્ર તહેવારને,શ્રધ્ધાથી ભક્તો જીવનમાં ઉજવીજાય
માતાનીપવિત્રકૃપા મળે જીવનમાં,જે મળેલદેહના જીવનેઅંતે મુક્તિમળીજાય
...મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે મળેલદેહના જીવને સમયે સમજાય.
================================================================
October 10th 2021
. .નવરાત્રીના રાસગરબા
તાઃ૧૦/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં દુર્ગામાતાની પવિત્રકૃપાથી,ભારતદેશથી પવિત્ર નવરાત્રી ઉજવાય
પવિત્રહિંંદુ તહેવારને ભક્તો દુનીયામાં,દાંડીયારાસ રમતાજ ગરબે ઘુમી જાય
....એવા પવિત્રતહેવારે માતાની કૃપાએ મળે,જે હિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય.
ભારતની ધરતીપર પરમાત્મા દેવદેવીઓથી,જન્મ લઈ માનવદેહપર કૃપાથાય
અવનીપર અનેકદેહથી જીવને દેહ મળે,નાકોઇ જીવથી કદી દુર રહી જવાય
પરમાત્માની એલીલાઅવનીપર,જીવને માનવદેહ મળતા કર્મનોસંબંધ મેળવાય
પવિત્ર નવરાત્રીનો તહેવાર માતા દુર્ગાથી મળ્યો,જે માતાના નવદેહથી પુંજાય
....એવા પવિત્રતહેવારે માતાની કૃપાએ મળે,જે હિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય.
નવરાત્રીના ચોથા નોરતે કુષ્માંડા માતાની સાથે,સ્કંદમાતાનેય ગરબાથી પુંજાય
રાસગરબા રમવા દાંડીયારાસથી ભકતો,મંદીરમાં માતાને પુંજવા ગરબેરમીજાય
ભારતદેશથી જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જે ભારતીયોથી તહેવારનેય ઉજવાય
દુર્ગામાતાની પવિત્રકૃપા ભક્તોપર,જે સમયે તહેવારમાં ગરબારાસ રમી જવાય
....એવા પવિત્રતહેવારે માતાની કૃપાએ મળે,જે હિંદુધર્મને જગતમાં પ્રસરાવી જાય.
#################################################################
October 10th 2021
. .મળે માતાની કૃપા
તાઃ૧૦/૧૦/૨૦૨૧ (નવરાત્રી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના પવિત્રદીવસોએ ગરબે ઘુમતા,માતાની પવિત્રકૃપા મળી જાય
ચોથા નોરતે કુષ્માંડામાતાને પગે લાગીને,દાંડીયારાસ સંગે ગરબા ગવાય
....દુર્ગા માતાની પવિત્રકૃપા ભક્તોપર,જે નવરાત્રીના નવદીવસે વંદન કરાય.
માતાનો પવિત્રપ્રેમ મળે નવરાત્રીમાં,જે ભક્તો ને પવિત્રપ્રસંગ આપી જાય
શ્રધ્ધાથી ગરબા ગાતા ભક્તો,દાંડીયા રાસ વગાડી તાલીપાડી ઘુમી જાય
પવિત્ર હિંદુ ધર્મ જગતમાં ઉજવાય,જે ભારતદેશથી માતાનીકૃપા કહેવાય
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો,જે ભારતદેશને પવિત્રકરીજાય
....દુર્ગા માતાની પવિત્રકૃપા ભક્તોપર,જે નવરાત્રીના નવદીવસે વંદન કરાય.
પવિત્ર દુર્ગામાતા ભારતમાં નવ સ્વરૂપથી,દેહલઈ ભુમી પવિત્ર કરી જાય
હિંદુધર્મમાં નવરાત્રીનો તહેવાર પવિત્ર છે,જેમાં નવસ્વરુપને પુંજાય કરાય
કુષ્માંડામાતા સંગે સ્કંદમાતાને પણ ગરબે ધુમી, માતાને વંદન કરી જાય
આજના પવિત્રદીવસે દુર્ગામાતાના બંન્ને સ્વરૂપને,ગરબારાસે પ્રાર્થનાકરાય
....દુર્ગા માતાની પવિત્રકૃપા ભક્તોપર,જે નવરાત્રીના નવદીવસે વંદન કરાય.
#+#+#+#+#+#+#+#+#+#+#+#+##+#++#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+
October 9th 2021
. .પવિત્ર નોરતા
તાઃ૯/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી દુર્ગામાતાની હિંદુધર્મમાં,જે પવિત્રતહેવારમાં નવરાત્રી આપી જાય
માતાનો પવિત્રપ્રેમ મળે ભક્તોને,એ સમયે દાંડીયા રાસસંગે તાલીએ ગરબા કરાય
.....એજ પવિત્રકૃપા ચંંદ્રઘંટા માતાની,જે નવરાત્રીના ત્રીજા નોરતે ભક્તોને રમાડી જાય.
જગતમાં હિંદુધર્મની પવિત્રભક્તિજ્યોત છે,જે મળેલદેહને પવિત્રજીવન આપી જાય
પરમાત્માએ ભારતદેશમાં દેવદેવીઓથી જન્મ લીધો,જે પવિત્ર ધર્મથીજ જન્મીજાય
અનેકદેહથી હિંદુધર્મને પવિત્ર કર્યો,જે ભક્તોને પ્રેરણા મળતા ધુપદીપથી પુંજાથાય
અનેક પવિત્ર તહેવારો મળેલમાનવદેહને,ભારતની ભુમીથીજ પરમાત્મા આપી જાય
.....એજ પવિત્રકૃપા ચંંદ્રઘંટા માતાની,જે નવરાત્રીના ત્રીજા નોરતે ભક્તોને રમાડી જાય.
શ્રધ્ધારાખીને ગરબેધુમતા ભક્તો.માતાના પવિત્રદેહને પવિત્રતહેવારમાં બોલાવીજાય
નવરાત્રીના નવદીવસમાં માતાને વંદન કરતા,ભક્તોપર અનેકદેહથી કૃપા મળી જાય
પવિત્ર હિંદુધર્મ માનવદેહને મળ્યો,જે ભારતદેશપર પરમાત્માની પવિત્રકૃપાએમેળવાય
દુનીયામાં ભારતીયોજ હિંદુધર્મને,શ્રધ્ધાભક્તિએ પુંજાકરતા જગતમાં ઓળખાવી જાય
.....એજ પવિત્રકૃપા ચંંદ્રઘંટા માતાની,જે નવરાત્રીના ત્રીજા નોરતે ભક્તોને રમાડી જાય.
####################################################################@@
October 8th 2021
.
પવિત્રકૃપાળુ માતાજી
તાઃ૮/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રદેશ ભારત છે,જ્યાં હિંદુધર્મમાં પરમાત્મા પવિત્રદેહથી જન્મી જાય
પવિત્ર હિંદુધર્મછે જેમાં પ્રભુસ્વરૂપે,દેવ અને દેવીઓથી માનવદેહને પવિત્રકરીજાય
....ંમળેલ માનવદેહને પ્રેરણા મળે માતાજીની,જે નિખાલસ ભાવનાએ દેહથી ભક્તિ થાય.
જીવને સમયે અવનીપર દેહ મળે,જે ગતજન્મે મળેલદેહથી થયેલકર્મથી મેળવાય
અવનીપર જીવને અનેકદેહથી આગમન મળે,જીવને પ્રભુનીકૃપાએ માનવદેહ મળે
જીવને જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષીનોદેહ મળે,અને કૃપાએ માનવીથવાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધારાખીનેન,દેવ અને દેવીની પુંજા કરતા કૃપા મળતીજાય
....ંમળેલ માનવદેહને પ્રેરણા મળે માતાજીની,જે નિખાલસ ભાવનાએ દેહથી ભક્તિ થાય.
માનવદેહપર કૃપા કરવા પરમાત્મા,પવિત્ર દેવઅને દેવીઓથી ભારતમાં જન્મી જાય
દુનીયામાં પવિત્રદેશ ભારતછે,અને જગતમાં પવિત્રહિંદુધર્મ માનવદેહ પવિત્રકરીજાય
અવરાત્રીનો પવિત્ર તહેવાર છે ભારતમાં,જેમાં દુર્ગામાતાના નવસ્વરૂપની પુંજાકરાય
પવિત્ર તહેવારમાં માતાની કૃપાએ,ભક્તો શ્રધ્ધાથી દાંડીયારાસસંગે ગરબા રમી જાય
....ંમળેલ માનવદેહને પ્રેરણા મળે માતાજીની,જે નિખાલસ ભાવનાએ દેહથી ભક્તિ થાય.
######################################################################